SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ જને દ્રપૂજા ૬૭ મૂર્તિ પૂજક કરે છે તે ભૂલ સ્થૂળ મૂર્તિ પૂજા કરનાર કદી પણ કરતા નથી. અમારા કેટલાક ભાઇએ પરંપરાગત ધર્મ પ્રમાણે ચાલી આવતી મૂર્તિ પૂજાને માન આપતા નથી, તેઓની ધાર્મિક વૃત્તિ જ્યારે જોઇએ છીએ, ત્યારે મૂર્તિપૂજની ઉપચેગિતા જણાઈ આવે છે. ઉપર જણાવ્યું તેમ આવા પ્રકારના લોકેાને ધર્મ શું છે ? તેને વિચાર પણ આવતા નથી. આઠેક સુખ, તેનાં સાધને, પાછા પડવાથી શાક અને સંસારયાત્રામાં જીવન પૂર્ણ કરનારને મૂર્તિનું ઉત્કૃષ્ટ સાધન આદરણીય છે. પ્રસંગ કાર્તિક માસના હતા. શરઋતુ ઊતરવા આવી હતી. ચેમાસું ઊતરી ગયું હતું. સર્વ વનરાજી ખીલી ડી હતી. આખું જંગલ, તેને લીધે દેખાવ મનને અને રાષ્ટ્રને શાંતિના આભાસ આપતા હતા. વૃક્ષેા આનદમાં આવી પાતના ડાળરૂપી હસ્તા લખાવતા હતા. પક્ષીએ પેાતાના માળામાંથી ઊડતાં હતાં. સમય પ્રભાતના હતા. યાચળ તરફ સૂર્યના અણુ સારથિ દિશાઓને પ્રકાશતા હતા. આકાશ સ્વચ્છ હતું. આવા અખંડ શાંતિના વખતમાં એક સુમુક્ષુ હાથમાં પુષ્પની છાબડી લઈ સુંદર વૃક્ષ પરથી પૂર્ણ ખીલેલાં ગુલાબ, કેતકી, ચ ંપા, સેવતી (ગુલઢાવદી ) વગેરે શુદ્ધ પુષ્પને વીણી લેતા હતા, વીણીને પુષ્પપાત્રમાં ક્ષેપન કરશે હતા અને મનમાં પરમાત્માનું ધ્યાન કરતા હતા. તેના મનમાં પરમાત્મભાવ સિવાય કઇ પણ પ્રકારને વિક્ષેપ નહાતા. થે!ડા વખતમાં પુષ્પપાત્ર વિવિધ પુષ્પથી ભરી તેણે દેરાસર તરફ ચાલવા માંડયુ. દેરાસરે આવી, શુદ્ધ જી સ્નાન કરી પુષ્પ ક્રમવાર જીદ્યાં પાડયાં અને તેનાથી પરઘર
SR No.023517
Book TitleSadhyane Marge
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMotichand Girdharlal Kapadia
Publication Year1939
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy