________________
જિનદ્રપૂજા
૩
પુજાને અંગે વધી ગયેલા વહેમા તરફ પેાતાના તિરસ્કાર તાવવારૂપ હતા. આ ઉપરાંત મુસલમાન અને જ્યુ× લેકી મૂર્તિપૂજા વિરુદ્ધ હાય એમ દેખાય છે. આપણા હિંદુસ્તાન તરફ નજર કરીએ તે આખા દેશ મૂર્તિપૂજક છે.
કેટલાક નાની નાની કામ યા સમાજના લેાકેા આ મામતમાં હાલમાં વિરુદ્ધ વિચાર બતાવનારા નીકળવા લાગ્યા છે. દાખલા તરીકે આર્ય સમાજ, બ્રહ્મસમાજ. અને આર્ય સમાજના લેાકાએ અતિ પરાકાષ્ટાએ પહેોંચેલી મૂર્તિપૂજા દૂર કરી છે. જૈન કામમાં પણ ૨૦૦ વર્ષ પહેલાં હુંક લેાકાએ જૈનપૂજા કાઢી નાંખી છે, પરંતુ તેએ બહુ ઓછી હદમાં તેને દૂર કરી શકયા છે. આગળ જતાં જણાશે કે તેઓના મત મૂર્તિપૂજા વિરુદ્ધ નથી અને હાઈ શકે પણ નહિ.
મૂર્તિ પૂજા વિરુદ્ધ પ્રસંગે પ્રસંગે આવા વિચારો જુદી જુદી પ્રજાએ બતાવ્યા છે, છતાં પણ મૂર્તિ વાપરવા માટે દરેક પ્રજાએ વારવાર કેવી વલણ બતાવી છે તે જાણવાજોગ છે. ન્યુ લેાકાને તેઓના અર્ક છે, મુસલમાન લેાકા કાખાને માન આપે છે અને શીખ પ્રજાને ગ્રંથ છે. વળી કાઈ પ્રજા કે પથ સ્થૂળ મૂર્તિ પૂજા કબૂલ કરતી ન હેાય તે પણ અજાણુપણે માનસિક ભૂતિ પૂજા તા સ્વીકારે છે જ.
સર્વ પ્રજાની આવી વલણ કુદરતી રીતે હાવાથી મૂર્તિપૂજામાં કાઈ એવા પ્રકારનું રહસ્ય હાવું જોઇએ કે તે વિચારવા ચેાગ્ય હાય અને તેથી આપણે તે તારવી કાઢવું જોઇએ. સ્મૃતિ એટલે શુ ? આ સવાલ સ્વાભાવિક છે. મીસીસ એની બીસેન્ટ કહે છે કે
× યાહૂદીઃ—