________________
જિનેંદ્રપૂજા
[ પ ] पापं लुम्पति दुर्गतिं दलयति व्यापादयत्यापदं, पुण्यं सञ्चिनुते श्रियं वितनुते पुष्णाति निरोगताम् । सौभाग्यं विदधाति पल्लवयति प्रीतिं प्रसूते यशः, स्वर्ग गच्छति निर्वृतिं च स्वयत्यहितां निर्मिता।
સિરપ્રકર જિનેન્દ્રપૂજાને વિષય બહુ અગત્યનું છે. જેને કેમમાં મટે પક્ષ જ્યારે સર્વ પ્રકારની પૂજાને સ્વીકાર કરે છે ત્યારે અમુક જેન કેમ અમુક પ્રકારની પૂજા બાદ કરતાં બાકીની પૂજાને સ્વીકાર કરે છે. પૂજા બે પ્રકારની છે દ્રવ્યપૂજા અને ભાવપૂજા. દ્રવ્યપૂજા એટલે પ્રભુપૂજન સારુ ઉત્તમ દ્રવ્યથી તેમનું સન્માન કરવું અને તે સત્કાર સાથે પ્રભુની જુદી જુદી અવસ્થાઓ પર વિચાર કર. જેના માર્ગમાં શુષ્ક દ્રવ્યપૂજા નથી. દરેક દ્રવ્ય નિમિત્ત ભાવપૂજા અંતર્ગત વ્યક્ત હોય છે અને સર્વ દ્રવ્યભાવપૂજા ઉપર કળશરૂપ ખાસ ભાવપૂજા કરવાને ઉપદેશ અને ર્તવ્ય તેમજ વર્તન પણ તેવું જ છે. પૂજાનો આ ઉત્તમ પ્રકાર છે, શિષ્ટ સંપ્રદાયથી ચાલ્યા આવે છે અને પ્રાસે તે માર્ગને અધુના પણ અક્ષરશ: અનુસરે છે.
જૈન માર્ગમાં કેટલાક સ્થળદષ્ટિ અને દ્રવ્યપૂજા સચતી નથી. શાસ્ત્રાધાર તેઓને માટે આગળ બહુ બતાવાઈ ગયે છે અને હાલમાં વિદ્વાન મહાશય તરફથી બહાર પડેલા લેખમાં તે સંબંધમાં પૂરતું અજવાળું પણ પાડવામાં આવ્યું છે. તેથી