________________
સાયને માટે
ખરી–સાચી રાખવામાં જ તમને મહત્તા લાગતી હોય તે તમારે માર્ગ તમે જાણો અથવા જે કુમાર્ગને માર્ગ માનવાની ભૂલભરેલી માન્યતાને અંગે તમે અત્યાર સુધી ચાલ્યા છે, તેમાં આંટા માર્યા કરશે અને ખાડા ટેકરામાં અટવાયા કરી ત્રાસ પામશે તેમાં તે શી નવીનતા છે? “બાળ ભૂલ્ય”—તે વાત તે એજ આકારમાં રહેશે અને એક પણ વાત એ માગે સાજી નહિ થાય.
આવા આવા વિચાર ચાલતા હતા ત્યાં મન પર આવરણુ આવવા માંડયું, બગિચામાં મંદ મંદ પવન વાતે હતો તેની લહેરમાં ઉંઘ આવી ગઈ અને વિચારધારા અટકી ગઈ જે. ધ. પ્ર. પુ. ૪૧ અંક |
સં. ૧૯૮૨ | પૃ. ૨૫૩