________________
વિચારણું અને અવલોકન ભાવનામય જીવન વ્યવહારના દરેક પ્રદેશમાં જેડી દેનારની આ દશા હોય, વાસ્તવિક સુખના લ્હાવો લેનારની આ ઉત્કટ દષ્ટિ હોય. શમસામ્રાજ્ય પ્રાપ્ત કરવાના માર્ગ પર ચઢી જવાને આ સીધે સરળ અને નિષ્કટક માર્ગ છે, એમ તત્વષ્ટાએ . વિના સંકોચે ભાર મૂકી મૂકીને અનેક આકારમાં ભાખી ગયા
છે, અને એ માર્ગે ચઢવાની ભાવના રાખવી એ તારું ઈષ્ટ કિર્તવ્ય હોવું જોઈએ એમ દીર્ઘ વાંચન, શ્રવણ અને સમાન
ગમને અંતે થયેલ અવિસંવાદી સ્પષ્ટ નિર્ણય છે. --જૈ. ધ. પ્ર. પુ. ૩૯
સં. ૧૯૭૯-૮૦ A પૃ. ૪૦-૩૫૩