________________
વિચાર! અને અવલાકન
能
એટલે જીવનના ઘણા મુશ્કેલ સવાલાના કાયડા ઉકેલવાનુ બળ-સામર્થ્ય તને પ્રાપ્ત થશે અને તે વિચારણા ઉત્તરાત્તર તને માદક થઇ પડશે.
આવા ખ્યાલથી તું તારી જાતને તપાસ, તારા શરીરને તપાસ, તારી ઈંદ્રિયાને તપાસ, તારાં આભૂષણ્ણાને અવલેાકી જો, તારાં ઢગલાંઆને વિચારી લે, તારાં સ્નેહી સંબંધી સગાંઓને માપી લે, તારાં પુત્ર કલત્રની કિસ્મત કરી લે, તારા વિચારોની ઘટમાળને તાળી લે, તારા માલ, ખજાના, હવેલી, જમીન, હુક્કો વગેરે સર્વ વસ્તુ, જના, અને ચીજોને તુ જોઇ લે, તે તને તારી લાગે તેા વાસ્તવિક અર્થમાં તે તારી માલેકીની છે કે નહિ? તે તું જોઇ લે અને પછી તેના ઉપર નિ ય મધ. એ તારા પૃથક્કરણમાં અનિત્ય સંબંધને, અસ્થિર સંબંધને, અચાસ સખ ધને એક કક્ષામાં મૂકજે અને નિત્ય, સ્થિર, સ્પષ્ટ સંબંધને બીજામાં મૂકબ્જે.
જીવનનિર્ણયના જે મહા પ્રશ્નો છે તેમાંના આ અતિ મહત્વના એક પ્રશ્ન છે; અથવા સર્વ પ્રશ્નો કરતાં વિશેષ મહત્તા ધરાવનાર આ પ્રશ્ન છે. સ્વપરના વિવેકમાં આખા જીવનની ચાવી છે. મેટાં તાફાના ઉઠાવવાં, ધમાલે કરવી, દોડાદોડ કરવી, અથવા આત્મતત્વ ગવેષવા અનેક ઉપાસના, ફર્મ કે જ્ઞાનસાધના કરવી અથવા મન્તવ્ય કે વિશિષ્ટ જીવન ગાળવાનાં વલખાં મારવાં એ સર્વનું અંતિમ રહસ્ય સ્વપરના વિવેકમાં છે. જીવન સાદું છે કે વિશિષ્ટ છે, અન્યને આકર્ષક છે કે ઉપેક્ષ્ય છે, પરાપકારમય છે કે સ્વાશ્રયી
પ્રમાણે સામાન્ય
4