________________
સાધ્યને માર્ગ
તું જો જરા વિચાર કરીશ તે! તને જણાશે કે આ દશા વિચારકની ન હેાય, સમજીની ન હેાય, પ્રગત જીવનની ભાવનાના આદર્શવાનની ન હોય. એ તેા એક નાટક છે, એક ખેલ છે, મનેાવિકારાનું ચિત્ર છે, રખડનારના માનેલાં વિશ્રામેા છે, સ્થૂળ આસક્તિનાં ધામા છે, મસ્ત પ્રાણીઓનાં રસના સમૂહ છે. એ સર્વમાં તું પેાતે કેણુ છે અને તારા જીવનઆદર્શ શે! છે? તે જણાતું નથી. જીવનકલહની મારામારીમાં, વિષયની પાષણાના સાધનેની ચેાજનામાં, બાહ્ય કીર્તિ કે યશશ્રવણુની પિપાસાની તૃપ્તિમાં, ઢગલાએ એકઠા કરવાની ધૂનમાં, એકઠા થયેલા ઢગલાના રક્ષણની ચેાજનામાં—આ અક્ષરગી જીવનવિચારણા, નિરીક્ષણ કે આદર્શની સ્પષ્ટતા વગર ખડક સાથે અફળાઇ પડે છે અને કાં ત ખરાએ ચઢી જાય છે અથવા અનંત જળપ્રવાહમાં તણાઈ જાય છે. ત્યારે આમાં તું કાણુ ? અને તારૂં શું ? એના વિચાર કર. એમાં તે ઉપરાંતની જે વસ્તુ કે જન મળી આવે તે તારાં નથી એટલી પૃથક્કરણ ક્રિયા સાથે કરતા જજે. આ સ્વપરના વિવેચનમાં અને એ વિવેકને પરિણામે થતા અનિવાર્ય નિચ પ્રમાણેની વનામાં તારા જીવનનું સાફલ્ય છે. જેને તું તારાં માને તે સદા તારાં તે સંબંધે રહેવાં જોઈએ, જે વસ્તુને તું તારી માને તે સદા તારી સાથે રહેવી જોઈએ, તેના અને તારા કદી વિયાગ થવા ન જોઈએ અને જો કી પણ તે તારી નથી એમ થવાના સ ંભવ દેખાય તે અત્યારે પણ તે તારી છે એમ માનવામાં તારી કલ્પના જ છે એમ ધારી લેજે. આવી રીતે શાશ્વત રહેનાર અને નિરંતર સુખ આપનાર વસ્તુને પીછાની લેવાની બાબતમાં ઉતરવાનું થશે
૪૮