SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ વિચારણા અને અવલાકન પ જાહેર રસ્તાઓ, હાસ્પિટલેા, સ્કૂલના પ્રશ્નના નિર્ણય કરતા હશે, તેઓએ તપાસવું કે કોઈ વખત અાત્મવાટિકાના સીધા સરળ રસ્તાને સાફસુફ કરવાના કે આત્મયાગની નિશાળને તપાસવાના વિચાર પણ કર્યાં છે ? અનેક જ્ઞાતિના આગેવાના અનેક વખત નાતના અગડાએ ચૂકવે છે, ઘણા માણસાના વ્યવહારની ચેાજનાની નિયંત્રણા કરે છે, તેઓ વિચારશે કે તેઓએ કદી માહચારિત્રના આંતર અગડાએ ચુકવ્યા છે ? અસ્ખલિત વહેતા કષાયાદિની નિયત્રણાના માર્ગો યાજયા છે? અથવા આત્મતત્ત્વના સુનિય ંત્રિત થઈ શકે તેવા ખંધારણની શકયતા પણ ચાદ કરી છે ? એજ પ્રમાણે વ્યાપારીઓ હજારોની ઉથલપાથલ કરી સાંજે મેળ મેળવશે પણ આત્મપ્રગતિના માર્ગ પર ઘરરાજ કેટલી કમાણી કરી, કેટલા પાછળ પડયા, તેવું આત્મનિરીક્ષણ કરી દરરોજના તે શું પણ વર્ષોંના ચવાડાના જમે ઉધારના સરવૈયા કદી કાઢશે ખરા ? રોકડ વેચાણુની ઉપયુક્તતા અને ઉધારની અવધીરણા કરનાર વ્યવહારદક્ષા દીવનના વિચાર અને આચારમાં રોકડ ધર્મ અને ઉધાર ધર્મના તફાવત વિચારે છે પણ ખરા ? આવા અનેક દાખલાએ લંબાવી શકાય. આપણે સેાની કે સુતાર, મેાચી કે માળી, તેલી કે તખેળી, અથવા તા નિશાળના અધ્યાપક કે કાલેજના પ્રોફેસર, વકીલ કે ઇજનેર, ડાકટર કે વૈદ્ય સર્વ પેાતાથી અન્યની ચિંતા કરનારા, તે દ્વારા વધતે ઓછે અંશે જીવનવ્યવહાર ચલાવનારા, ઐહિક સંપત્તિ કે કીર્તિ સંપાદન કરનારા અને કાઈ કઈ જાણે અજાણે આત્મધર્મ સન્મુખ રહેનારા જોવામાં આવશે; માટે ભાગ તા સંસારને ઉપલેાગનુ
SR No.023517
Book TitleSadhyane Marge
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMotichand Girdharlal Kapadia
Publication Year1939
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy