________________
વિચાર! અને અવલાકન
૪૧
વળી એવા સુખના સાધના થે!ડા વખત રહે પણ પછી શું? એ વસ્તુએ જાય કે વિનાશ પામે, ત્યારે તે પ્રાણીના કચવાટ જોયા હોય, એની હૃદયની બળતરાને ખ્યાલ કર્યો હાય, એની માનસિક અસ્થિરતા તપાસી હાય, તે! એવાં સાધનાને દૂરથી નમસ્કાર કરવાનું મન થાય તેવું છે; કેમકે એવી સ્થૂળ વસ્તુએ તા કેઈ વખત સ્થિર રહેતી નથી અને લાંબે વખત ટકતી નથી. ત્યારે એવી ઠેકાણા વગરની અને પેાતાના તાબા બહારની વસ્તુએ ઉપર કાયમના સુખના ખ્યાલ ખાંધી આખી જીવનનાકા એના આધારે ચલાવવી અને પછી તેના વિનાશ વખતે વિમાસણું કરવી એ તે સમજીનું હાય નહિ. તેથી સિદ્ધ એ થયું કે એવી વસ્તુએ ન મળે ત્યાં સુધી જ સુખ હાય છે, માન્યતામાં માનેલું સુખ વસ્તુઓ મળે એટલે નરમ પડી જાય છે, હાય છે ત્યારે વસ્તુની કિમત નથી અને જાય છે ત્યારે આકરા કચવાટ થાય છે; જે વસ્તુ સ્થિર ન હેાય, લાંબા વખત ટકનારી નહેાય, નાશવંત હાય, તેની ઉપર મદાર બાંધી આપણી જીવનનીકા ચલાવીએ તા આપણું વહાણ હાકાયત્ર અને સુકાન વગરનુ જ રહેવાનું એ વાતના સ્પષ્ટ ખ્યાલ થાય છે.
વ્ય
જ્યારે સ્થૂળ વસ્તુઓમાંના સુખના ખ્યાલ ખાટા નીકળ્યા એટલે વ્યવહારમાં ડાહ્યા ગણાતા દક્ષ પુરૂષોને ઘણા મેટા ભાગ તા જે વસ્તુની પ્રાપ્તિ માટે દોડાદોડ કરી રહ્યો છે તે તદ્ન ખાટે રસ્તે છે એમ જણાયું. હવે માનસિક સુખ તરફ નજર ફેરવી જોઇએ. ઘણુંખરૂં સુખ તે માન્યતામાં જ રહેલું હેાય છે. અને માન્યતા જે સ્થૂળ પ્રકારની હેાય, જાડી