SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ * * * * * * * * * * * * * » ન ૩૮. સાધ્યને માગે ગીરી નીચે આવી પડેલું જોઈ વિચારવાન હશે તે ખેદ પામશે, મુંઝાશે અને પિતાની યેગ્યતાની કિમત આંકી પોતાની જાત ઉપર જ દયા ખાશે. આવી જાતની કબૂલાત જનસમાજ વચ્ચે કેઈ આપનાર નથી, કારણ આ પ્રાણુને “સ્વમાનને એ બે ખ્યાલ છે કે એ પિતાનાં અગ્ય કાર્યને ઢાંકી દેવા પ્રયત્ન કરશે અને આ તે એ પ્રશ્ન રહ્યો કે જે તેને સાચે જવાબ આપે તો પોતે તદ્દન અક્કલહીન મૂMમાં ખપે, તેથી પિતાની સર્વ કિયા સાધ્યના ખ્યાલ વગરની છે એવી વાતની કબૂલાત ઘણે ભાગે કઈ આપનાર નથી અને દુનિઆના લેકને મોટે ભાગ ઘટતે વધતે અંશે તેના જે હોવાથી તેની આ વિચીત્ર માન્યતાને ટેકો આપશે, સામાન્ય રીતે કઈ બાહ્ય કાર્યમાં કે અનુષ્ઠાનમાં અથવા ક્તવ્યમાં તેના જીવનની ઈતિક્તવ્યતા મનાવી લેશે અને આ પ્રાણી તેમ માની લેશે, પિતાનાં મનને મનાવી લેશે, સમજાવી લેશે. પણ ખરેખર તેમ નથી. અહીં જે સાધ્યની અસ્પષ્ટતાને ખ્યાલ કરવા વાત કરી છે તે તદ્દન એકાંતમાં પ્રાપ્ય છે, વિચારણા ને પરિણામે સમજાય તેવી છે અને આત્માને પૂછવાથી જણાય તેવી છે. વ્યવહારૂ માણસનું માની લીધેલું શાસ્ત્ર આ આત્મિક શાસ્ત્રથી તે બાબતમાં સકારણ અને સાપેક્ષદષ્ટિએ તદ્દન જૂદું પડે છે. છે ત્યારે આ તો બહુ આકરી વાત થઈ. આપણા સર્વ કાર્યને અંતિમ હેતુ જ નથી, અથવા છે તે અસ્પષ્ટ અને ઓટાળાવાળે છે. એમ હોય તે તે પછી જીવનવ્યવહાર તદન ખોટા પાયા ઉપર થઈ જાય, અર્થ કે પરિણામ વગરને થઈ જાય અને છેવટે મેટા ફેરફાર કરવાને યોગ્ય થઈ
SR No.023517
Book TitleSadhyane Marge
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMotichand Girdharlal Kapadia
Publication Year1939
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy