SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ વિચારણા અને અવલોકન ૩૭ ઉડાવશે નહિ તે મરી જઇશ,' એ આવશે. સમજુ માણુસની આ દશા હોય ? અનેક પ્રવૃત્તિ કરીને છેવટે ‘મરી જઇશ,’ એવી ઠેકાણા વગરની વાત હોય ? અને એવડી બધી પ્રવૃ ત્તિના પરીણામે પાછું કાંઇ ન રહેવાનું હોય તા થૈડા વર્ષના પંખીડાના મેળા ખાતર અને ધમાલ, કાવાદાવા, કારસ્થાન અને ગાટાળા કરવા, ઉંધ વેચીઉજાગરા કરવા, ટાઢ તડકે સહન કરી ભારે ખેંચવા, સાચું ખેડુ કરી હવેલીએ આંધવી અને પછી પછી મરી જઇશ.' એવા જવાબ આપવા એમાં કાંઇ સમજણુ, એમાં કાંઇ વિચારણા, એમાં કાંઇ દીર્ઘ દૃષ્ટિ, એમાં કાંઈ સાપેક્ષવૃત્તિ, એમાં કાંઇ સાચૅસ્પષ્ટતા લાગે છે? એવા જવાબ છેવટે આપવા પડશે એમ લાગતું હોય તા કોઈ સમજુ માણુસ પ્રથમથી જવાબ આપવાની ધૃષ્ટતા પણ કરે ખરા ? અને એ સિવાય બીજો કાઇ પણુ જવામ ચાલુ વ્યવહાર્ માણસા જેને દુનિયા ‘ડાહ્યા’ અથવા ‘વ્યવહારદક્ષ’ કહે છે તેના સંબ ંધમાં આવે અથવા હાઇ શકે ખરી ? આ સર્વ ખાખતા વિચાર કરવા ચેાગ્ય છે. આ સબંધમાં તદ્ન આત્મિક દૃષ્ટિએ એકાંતસ્થાનમાં બેસી આત્માની સાક્ષીએ સમજી પ્રાણી વિચાર કરે તે આખી પ્રવૃત્તિના અંતિમ સાધ્યની સુસ્પષ્ટતાને અગે મહુ ખેદ થાય તેવું છે, અને એમ લાગશે કે આ તો આખા રસ્તા જ ભૂલી ગયા છીએ, આખા વહાણને હાકાયત્ર જ નથી, વહાણુનુ સુકાન જ વિસરાઇ ગયું છે અને આવા સુકાન અને હોકાયંત્ર વગરના વહાણને તા પછી જેવા પવન લાગે તે પ્રમાણે અસ્તવ્યસ્ત પણે ખેંચાઇ જવાનું રહ્યું. એવા કેલા ખાતા ભર દરીએ રખડતા સુકાન વગરના વહાણને પેાતાની માલમ
SR No.023517
Book TitleSadhyane Marge
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMotichand Girdharlal Kapadia
Publication Year1939
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy