________________
૩૪
સાધ્યને માગે વગર કરતા નથી એમ લાગે છે અને સવારે ઉઠવા પછીનાં દરેક કાર્ય તપાસનું તે અંદરખાને તેમાં ચેાજના અને હેતુ આપણા વિચાર અને યોગ્યતા પ્રમાણે લાંબે કે હું કે અંતરે જણાશે. આવા સાદા નિયમ આખા જીવનને લાગુ પડે છે ? આપણી નાની પ્રવૃત્તિઓમાં પ્રયાજન હાય છે, તેા આપણા આખા જીવનની પ્રવૃત્તિમાં કઈ પ્રયેાજન, કાંઈ યાજના, કાંઈ સરખાઈ, કાંઈ સાધ્યનિર્ણય, કાંઈ રાાધ્યસામીપ્સ, કાંઈ સાધ્યપ્રાપ્તિના ઉપાયેાનુ સંગઠન—આવું કાંઈ જાય છે? છે તા કેટલાંને છે? નથી તે કેમ નથી ? હાય તા શું અને કેવું હાવું જોઇએ ? વિગેરે બાબતાને વિચાર કર્યો છે? ન કર્યા હાય તા આપણી ગણના શેમાં થાય ? ‘મંદ પ્રાણી પણ પ્રયાજન વગર પ્રવૃત્તિ કરતા નથી’ એમ આપણે ઉપર જોયું, તે પછી આમ હોય તેા તે આપણે મંદમાંથી પણ ગયા. ત્યારે આ પ્રસંગે આપણે આવા આવા વિચાર કરીએ. વળી કાઇવાર આવા પ્રકીર્ણ વિચારોને સમન્વય કરશું.
ત્યારે આ જીવનનું સાધ્ય શુ ? આપણી નાની અને મેાટી પ્રવૃત્તિઓને અંદરખાનેથી હેતુ તપાસવાની જરૂર છે. તેમાં પણ હેતુના એ પ્રકાર છે; એક તે સામીપ્યમાં રહેલા હેતુને અંગે કાર્ય થાય છે અને ખીજી એ હેતુને પરિણામે અને હેતુ હાય છે અને છેવટે અંતિમ હેતુ હાય છે. આપણે કલમ હાથમાં લઈએ ત્યારે સામિપ્યમાં તા કાંઈ લખવાના કે નામું માંડવાના હેતુ હાય છે, પણ કોઈ લખવા ખાતર લખતું નથી, ચાપડા તૈયાર કરવા ખાતર નામું માંડતું નથી; આપણે દેરાસરે જઈએ તે જવા ખાતર જતા નથી, પણ એ જવામાં કાંઈ હેતુ હાય છે. એ હેતુની પરપરા વિચારીએ તે છેવટે