SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ વિચારણે અને અવલોકન ૩૩ ધારેલા વૈભવસુખમાં ઈતિક્તવ્યતા સમજનારને અત્રે કોઈ પ્રકારને લાભ કે આનંદ નથી. પ્રથમ વિચાર તો એ પ્રાપ્ત થાય છે કે આ જીવનનું સાધ્ય શું ? જ્યાં સુધી પ્રાણ સાધ્યને નિર્ણય કરતે નથી ત્યાંસુધી તેના સર્વ પ્રયત્ન નકામાં થાય છે. વહાણને માલમ કયાં જવું છે તેનો નિર્ણય કરે છે, જેમાં બેસનારો પિતાના અંતીમ સ્થાનની ટીકિટ ખરીદે છે, ગાડામાં બેસનાર ચકકસ સ્થળે પહોંચવાનું ભાડું ઠરાવે છે. આવી રીતે કોઈ પણ પ્રવૃત્તિને વિચાર કરીએ તો જણાશે કે દરેક પ્રાણું વ્યવહારદષ્ટિએ કોઈ પણ ક્રિયા કરે છે તેમાં તેની નજર અમુક ચોક્કસ પરિણામ નિપજાવવાની હોય છે. તે સાધ્ય પ્રાપ્ત કરવાનાં જે ચોગ્ય સાધને જે તે તે સાધ્ય પ્રાપ્ત કરે છે અથવા બીજા ત્રીજા પ્રયત્ન કરીને અવનવી પેજના કરીને પણ બની શકે ત્યાં સુધી તે સાધ્ય પ્રાપ્ત કરવા પાછળ પડે છે. કોઈ પણ વ્યવહાર કાર્યના સંબંધમાં પણ વિચારણા કરવામાં આવશે તે આ નિયમ સતત જળવાઈ રહે જણાશે અને તેટલા માટે વ્યવહારદક્ષ પુરૂષે કહે છે કે, મુખ માણસ પણ પ્રયોજન વગર પ્રવૃત્તિ કરતા નથી. વ્યવહારને આ સાદે નિયમ છે, જાણો નિયમ છે, સમજુને ને મંદ મતિવાળાને પણ એક સરખી રીતે લાગુ પડતે નિયમ છે. તદ્દન અલહીન ગાંડા કે ગમાર માણસને બાદ કરતાં આ આબાદ લાગુ પડતો નિયમ આખા જીવનને લાગુ પડે છે કેનહિ? તે હવે વિચારીએ. આપણે જીવનની નાની નાની પ્રવૃત્તિઓ પણ પ્રજન
SR No.023517
Book TitleSadhyane Marge
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMotichand Girdharlal Kapadia
Publication Year1939
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy