________________
જળ મદમાં સાત્વિક કલ્લોલ
૨૭:
દુનિયામાં સૂર્ય સિવાય બીજો કોઇ પણ શક્તિમાન થતા નથી, “ તેવી રીતે તમારા વગર મને કેાઈ જગાએ નિરાંત મળતી “ નથી, શાંતિ મળતી નથી, આરામ મળતો નથી. ૭. લીલા “ માત્રમાં રમતમાં અનેક કર્મોનાં જાળાંઆને કાપી નાખવાને “ શક્તિમાન થયેલા હું કૃપાપરાયણ પ્રભુ ! હું આપની “ પાસે મેાક્ષ માગું છું, મારે મેક્ષ જોઇએ છીએ, છતાં “ હજી આપ તે ખાબતને વિલંબ કરી રહ્યા છે, તેા હુ “ ભુવનભૂષણ ! શું એ તે મારાં કર્મીના દોષ છે ? કે દુરાત્મા “ એવા મારા પેાતાના જ દોષ છે? કે હું સાહેબ ! એમાં “તે પેલા અધમ કાળના દોષ છે? કે મારી પેાતાની મેાક્ષ “ જવાની યાગ્યતા (ભવ્યતા) જ નથી કે સુંદર ભક્તિથી ગ્રાહ્ય થનારા મારા પ્રભુ! મારી આપનામાં જોઇએ તેવી ખરેખરી “ ન ખસે તેવી સાચી ભક્તિ જ નથી ? (મને અર્થી ને અર્થ “ મેળવવામાં ઢીલ થાય છે તેનુ કારણ શું? ) ૮–૧૦. હું “ જગતને અવલંબન આપનાર ! મારા નાથ ! હું તે આપને સાચે સાચું કહી નાખું છું અને ઉઘાડી રીતે જણાવી દઉં છું કે મારે તમારા વગર આ દુનિયામાં બીજા કઈના “ આધાર નથી, ટેકા નથી, શરણુ નથી. ૧૧, હે નાથ ! હે
ઃ
66
'
“
પ્રભુ! આપ મારી માતા છે, આપ મારા પિતા છે, આપ ፡ મારા બધુ છે, આપ મારા સ્વામી છે, આપ મારા ગુરૂ
“છે! અને હે જગતને આનદ આપનાર! મારા પ્રાણનાથ !
''
આપ જ મારા જીવન છે ! ૧૨. હે દીનબંધુ ! આપ જો મારો “ તિરસ્કાર કે મારી અવગણના કરી મને પાછા કાઢશેા તા “ જેમ માછલી જળ વગરના પૃથ્વીપ્રદેશમાં તરફડી તરફડીને “ મરી જાય છે તેવી રીતે હું તદ્ન નિરાશ થઈને અને દીન
cr