________________
૨૬
સાધ્યને માર્ગ
उद्दामलीलया नाथ ! येनागच्छामि तेऽन्तिके । ॥३३॥ तवायत्तो भवो धीर ! भवोत्तारोऽपि ते वशः । પર્વ એ િ િવા થીજે પરમેશ્વર ! પારકા तद्दीयतां भवोत्तारो मा विलम्बो विधीयताम्; नाथ ! निर्गतिकोल्लापं न शृण्वन्ति भवादृशाः। ॥३५॥
છેડે ન પામી શકાય તેવા ભયંકર સંસાર સમુદ્રમાં ડુબેલા પ્રાણુઓને તારનાર! હે મારા નાથ! આ ભયંકર સંસારમાં આપ શું મને તદ્દન વિસરી ગયા? ભૂલી ગયા? “ચૂકી ગયા? જેને લઈને તે લોકબંધુ! જે કે આપ સર્ભાવ “ધારણ કરનારને તારવામાં સદા તત્પર હો છે, છતાં તે
ત્રણભુવનને આનંદ આપનાર મારા પ્રભુ! મારા સંબંધમાં “આપ હજુ પણ વિલંબ કરી રહ્યા છે. ૧-૨. અહે કરૂણા “રૂપ અમૃતના સમુદ્ર! આપને શરણે આવેલ આ દીન પ્રાણ “ઉપર આપ જેવા મહાનુભાવે આ પ્રમાણે કરવું તે કઈ “પણ રીતે છાજતું નથી. ૩. હે મારા નાથ! હું તો એક “હરણના બચ્ચા જેવો છું, તેને આપ જેવા દયાળુએ આ “ભયંકર સંસારઅટવી (જંગલ)માં તદ્દન એકલે કેમ મૂકી “દીધો? ૪. અરે મારા પ્રભુ ! ચળવચળ થતી આંખો આ “બાજુ અને પેલી બાજુ નાખતે અને કેઈ પણ પ્રકારનું “અવલંબન નહીં મેળવી શક્ત હું, તે બીકમાં ને બીકમાં “તમારા વગર મરી જઈશ. ૫. આવી મારી દયાજનક સ્થિતિ “હોવાથી અહો અનંત શક્તિના ધણું! જગતને અવલંબન “આપનાર મારા ઈશ્વર ! આ સંસાર અટવી ઉતારીને મને “ભય વગરને કરે-બીક વગરને કરે. ૬. હે નાથ! હે “જગતના ચક્ષુ ! જેવી રીતે કમળને વિકસ્વર કરવાને આ