________________
જળમંદિરમાં સાત્વિક કલ્લોલ
૨૩
પડયા: સૂર્ય પ્રકાશી રહ્યો છે, પવનથી સહજ અસ્થિર અનેલા જળકલ્લોલમાં એકના અનેક સૂર્ય દેખાય છે, માછલીઓએ વિશેષ અવાજ કરતાં પાણીમાં દોડાદોડ કરી મૂકી છે, જળની વચ્ચે આવી રહેલા મંદિરમાંથી ઘટાના અવાજ સભળાય છે. આવા પ્રેદેશમાં આગળ વધ્યા, પગથી પર ચાલતા મહાવીરનું સ્મરણુ થયુ, વર્ધમાનનું વધતુ શરીર એક વાર મન પર દેખાઈ અદશ્ય થતું જણાયું, પગથી પૂરી થઇ થઇ, મંદિરમાં સહમિત્રો સાથે દાખલ થઇ દ્રવ્યપૂજા કરી. ઘણા આનદ થયા. ભાવપૂજન નિમિત્તે અનેક શ્લોકા ખેલ્યા પછી ચૈત્યવંદનવિધિ કરવામાં આવ્યા. સ્ફુટ મધુર સ્વરે ત્યાર પછી : તાર હા તાર પ્રભુ મુજ સેવક ભણી' એ દેવચંદ્રજીના સ્તવનને ખેલતાં મનમાં અદ્ભુત અપૂર્વ ભાવ ઉત્પન્ન થયેા. જયવિયરાય સ્તુતિ કરી રહ્યા પછી નીચેની સ્તુતિ ઊભા રહીને કરવામાં આવી. તે ખેલતી વખત મનમાં આંતર આનંદ વધતા ગયા. સામે વીર પરમાત્માની પાદુકા અને માનસિક મૂર્તિ હતા તેને ઉદ્દેશીને સ્તુતિ થઇઃ—— अपारघोरसंसारनिमग्नजनतारक !
किमेष घोर संसारे नाथ ! ते विस्मृतो जनः सद्भावप्रतिपन्नस्य तारणे लोकबान्धव ! त्वयास्य भुवनानन्द ! येनाद्यापि विलम्ब्यते आपन्नशरणे दीने करुणामृत सागर ! न युक्तमीदृशं कर्तुं जने नाथ ! भवादृशाम् भीमेऽहं भवकान्तारे मृगशावकसन्निभः; विमुक्तो भवता नाथ ! किमेकाकी दयालुना । इतश्चेतश्च निक्षिप्तचक्षुस्तरलतारकः; निरालम्बो भयेनैव विनश्येऽहं त्वया विना ।
|| ↑ ||
॥ ૨ ॥
॥ શ્
11811
॥4॥