SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ જળમંદિરમાં સાતિવક કલ્લોલ ૧૬ અનેક પ્રસંગે યાદ આવતાં થોડા વખત આ શાંત સમયનાં મેજાએ હૃદયપટ પર પસાર થવા લાગ્યા અને મનને અદ્ભુત શાંતિનો અનુભવ કરાવવા લાગ્યાં. એ જીવનમાં અભુત વિશિષ્ટતા છે અને એ મહાપ્રયાસ કરી પ્રાપ્ત કરવા યોગ્ય છે એમ વિચાર થતાં શાંતિના સામ્રા જ્યમાં સ્થિર થએલ જળ અને તેના ઉપર પ્રસરી રહેલી ચંદ્રિકા તરફ જઈ રહેલી આંખો શરીર તરફ વળી બંધ થઈ ગઈ અને આંતરદષ્ટિ વધારે ખુલી. એકાંત સ્થાન, વ્યવહારની ધમાધમથી અગમ્ય સ્થાન અને મહાપુરૂષના અવશેષને ધારણ કરેલ પવિત્ર સ્થાનને પ્રદેશ આત્મા પર સીધી અસર કરવા લા, સ્વરૂપનું ભાન થયું. વિશાળ આકાશમાં અનેક તારાઓ અને ચંદ્રની નીચે આવી રહેલ વિશાળ સૃષ્ટિમાં, નિર્જન પ્રદેશમાં સ્વસ્થાન શોધવા ભાવના થઈ. મનુષ્યની ખોટી અશાઓ, નકામા પ્રયાસે અને ખોટાં વલખાંઓની તુચ્છતા સ્પષ્ટ જણાઈ, શાંત જીવન સંગ્રહવા ગ્ય છે, અનુભવવા એગ્ય છે અને મળેલ સામગ્રીને આ પ્રાણી ઉપગ કરી શક્ત નથી, અનુકુળતાને લાભ લઈ શકતે નથીએ વિચારણને લઈને વિરજીવન અને સ્વજીવન વચ્ચે ઝેલાં ખાતું મન આખરે બનેની તુલના કરવા લાગ્યું. જાણે વીર પરમાત્માનું સાત હાથનું શરીર સરખા પ્રમાણમાં વધતું જાય, છે, મેટું થતું જાય છે, વિકાસ પામતું જાય છે, એમ થતાં આખરે તે આકાશ સુધી પહોંચી ગયું, શુદ્ધ કંચનમય પરમ પવિત્ર શાંત દેખાવા લાગ્યું, તેના જમણા પગ આગળ સ્વશરીર એક કડિ જેટલું નાનું હોય એમ લાગવા માંડ્યું અને તે પવિત્ર મહાપુરૂષના પગ પાસે પડી જાણે ચાચના
SR No.023517
Book TitleSadhyane Marge
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMotichand Girdharlal Kapadia
Publication Year1939
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy