________________
આત્મ કિના
૧
પણ કરતા નથી, વિચાર કરવાની જરૂર છે એવા ખ્યાલ પણ કરતા નથી અને અન્યની આાબતમાં સમયે વગર સમજ્યે તપાસ કરીને કે તપાસ કર્યા વગર હાંકયેજ રાખીએ છીએ, અને એ ટેવ લગભગ આપણા સ્વભાવ જ મની થયેલ છે એમ આત્મનિરીક્ષણ કરવાથી કદાચ લાગશે, પણ એમાં કાંઈ ખાટુ કરતા હાઈએ એવા તા વિચાર પણુ નહિ આવે.
દુનિયામાં અક્કલ કોની પાસે કેટલી છે તેને માપવાનુ કોઈ યંત્ર ન હેાવાથી દરેક માસ લગભગ પેાતાને અભિપ્રાય આપવાની ખાખતમાં સ્તન સમળે છે અને પોતાના મત સાથે અન્ય મળતા થશે કે નહિ તેની દરકાર ન કરતાં પાતે ન સમજે તેવી મમતમાં ણુ મત આપવાની હિંમત કે ધૃષ્ટતા જરૂર કરે છે. એ સર્વ ખાતા કે અભિપ્રાયેા અન્ય પરત્વે જ હાય છે એ ખાસ ધ્યાનમાં રાખવાનુ છે. કેટલીકવાર એવું બને છે કે જે વ્યક્તિની ટીકા કરવામાં આવતી હોય તેની સમક્ષ તેને માટે અભિપ્રાય. આપવાની શક્યતા કે અનુકૂળતા ન હોય તો માણુસ તેની ગેરહાજરીમાં તેને માટે અભિપ્રાય આપે છે. જેની વાત પોતે કરતા હોય તે પોતાથી અનેકગણા અનુભવી, અભ્યાસી કે વિચારક હોય, તે પણ તેની નાની નાની બાબત લઈ તે પર પણ ટીકા કરવા લાગી જાય છે અને તેમ કરવામાં પાલે ડહાપણના ઇજારા લઇ રાખેલ છે એમ માની ગમે તેમ મેલી જીભની ખજવાળ પૂરી કરે છે.
અન્ય સંબંધી ટાઢી હળવી વાત કરવામાં, તેને સાધારણ પંક્તિમાં મૂકી દેવામાં અને તેની નાની મમતને મ રૂપ આપવામાં, પેાતાનાં વય, અનુભવ, આવડત કે સાધનેશ