________________
૩૦૦
સાધ્યને માગે
‘સભ્યતા' માનતા હોઇએ તેના ધારણ પ્રમાણે તે વાત ન કરી શકે, ત્યાં આપણને જીવ પર વાત આવી પડે છે, સામે માણુસ જરા ભળતી વાત કરે ત્યાં આપણા મિજાસ ખસી જાય છે અને પછી આપણે સભ્યતા ઉપર કે સત્યવાદીમણુ ઉપર ભાષણ આપવા લાગી જઇએ છીએ. કાઈ માસ જા વિવેક કરે તે આપણે તેને ખુશામતની કેટમાં મૂકી તે ઉપર વિચાર બતાવા લાગી જઇએ છીએ અને ખુશામત કેટલી ખરાબ છે અને એથી કેટલું નુકસાન થાય છે તે પર વિવેચન કરવા માંડી પડીએ છીએ અને એ શ્રમ કરવામાં જરા ગલતી કે ભૂલ કરી હોય તે આપણાં નસકેારાં ચઢી આવે છે કે ભવાં ચઢી જાય છે.
નાના બાળકને ચાળા કરતાં જોઇ આપણે તેને એધપાઠ આપવા મડી જઇએ છીએ અને મોટા મહાત્મા પુરુષો કે સ ંતાની નાની ખાખતાની ખાસીઅતા શેખી કાઢી તે પર ચર્ચા કરવા લાગી જઇએ છીએ.
આપણા સરખી વયના મિત્રો કે સખશ્રીને મુજી, અનિયમિત, બાળા, દીર્ઘદૃષ્ટિ વગરના, શરમાળ, લાભી, અભિમાની, ચુગલીખાર, ૪'ભી વિગેરે અનેક ઉપનામે કે વિશેષ્ણે વગર સંકોચે આપ્યું જઇએ છીએ અને આપણને જાણે આખી દુનિયા ઉપર ફેસલાએ આપવાના અધિકાર પ્રાપ્ત થયેા હાય તેવી રીતે વતી એ છીએ.
સામાની નાની મેાટી ખાખતા પર અપ્રીતિ, તિરસ્કાર કે ઢીકા કરવાની આપણને એટલી બધી ટેવ પડી ગયેલી હાય છે કે આપણે સમાજમાં ગમે તેવા સ્થાન પર હોઈએ તે પણ આપણે આ ટેવ પર વિજય મેળવવાના વિચાર