________________
આમ પરિષ્કા
૨૯૯
“આપણામાંના સ સામાન્ય પ્રતિના પ્રાણીઓમાં અનેક ઊછુપા આછી વધતી રહેલી છે અને આપણે નાના હોઇએ કે સેટા હોઇએ, પણ આપણા દરેકમાં અનેક ગભીર આઈપેા જરૂર છે; પણ માણસા જ અનેક ખરાબ બાબતાને અભરાઈ પર ચઢાવી દે છે તેનો વિચાર કરીએ છીએ ત્યારે આપણી પેાતાની આસપાસ એક ચક્કર મારી આવવા આપણે બહાર જવું જોઇએ એવો વખત આવી પહોંચ્ચા છે.” (એમ લાગે છે)
“બીજાને માટે તમે ફેસલો આપવા લાગી જાઓ અથવા તેને અભરાઈએ ચઢાવી દો, તે પહેલાં આ જીવનમાં આપણને જીવનસાલનનાં તાજવાની જરૂરીઆત સાંપડે છે અને આપણું ખસીર કાં ટકી રહે છે અને કયાં હાથ હેઠા પડી બેસી જાય છે તેની તુલના ફરવાની જરૂર પડે છે. તેને પ્રસંગે તમારી જાતની આસપાસ એક પ્રદક્ષિણા મારવાની રીત અહુ મજાની નીવડે છે.”
આ ત્રણ વાકયોમાં અહુ સુંદર વાત કરી નાખી છે, ઘણા સ ંક્ષેપમાં જીવનરસની લ્હાણુ આપી દીધી છે, મુદ્દામ રીતે અંદર જોતાં ઊંડા ઊતરતાં શીખવાની આદર્શરીતિને પરિચય કરાવ્યો છે.
વાત એમ છે કે આપણે ઘણાખરા સામાન્ય કક્ષાના હોઈ, આપણું સામાન્ય જીવન મધ્યમસરનું રાખી એને પ્રચલિત પ્રણાલિકા પર ચલાવનાર હાઇએ છીએ. આપણે ઘણું ખરૂં આપણા પેાતાના વિચાર જ આછા કરીએ છીએ, પણ અન્યની વાત આવે, ત્યારે અન્યની ટીકા કરવામાં, એની તુલના કરવામાં, અને તેવે પ્રસંગે દીર્ઘદૃષ્ટિ, વિશાળતા અને ચારિત્રશીલતા બતાવવા તૈયાર થઇ જઇએ છીએ.
જરા અવલાકન કરવાથી જણાશે કે અન્ય માણસાની નાની નાની નબળાઈઓ આપણને ખૂબ સાલે છે. એક માણસ આપણી સાથે વાત કરવામાં જરા જલે થાથવાય કે આપણે જેને