________________
V૧
,૧૧૧/ww * **
સમુદ્રતીરે મિત્રષ્ટિ
૨૮૭ ચઢાવી દે. અત્યારે એવા ઘણું નીકળી પડયા છે. બે ચાર પડી ભણેલાના હાથમાં શાસન ન હોય.
એક ઉત્સવ વચન બોલનારને અને તે સંસાર વધવાનું કારણ બહુ વિચારવા જેવું છે. જાહેરમાં બેલાયેલું એક વચન આખા સમાજને હાનિ કરે છે. માણસ પોતે અરબ હોય તે તેની જાતને જ નુકસાન થાય છે, પણ સમાજને દેરનાર તે આખા સમાજશરીર પર કુઠારાઘાત કરે છે. એવાઓ અસ્પષ્ટ અથવા ખંડનાત્મક શૈલીએ બોલવાની તજવીજ કરી થોડી પ્રશંસા મેળવી જાય તેથી સમાજે બહુ ચેતવા જેવું છે. તેઓ સમાજશરીર પર આકમણ કરનારા છે, તથા વગર અનુભવના અને વગર અભ્યાસના હોઈ સમાજને હાનિ કરનારા છે અને એવાઓથી સમાજને બચાવવાની બહુ જરૂર છે.
ઝનુન બતાવવાના બીજા અનેક રસ્તા છે. વ્યાખ્યાન પીઠને એ પ્રકારે ઉપયોગ ન કરાય. તે રાત્રીને લાંબા સમય થઈ જતાં અહીં વાત અટકી પડી. બંને મિત્રો છૂટા પડયા, આવી વાર્તા કરવાની તક લેવા સંકેત કર્યો અને અરસ્પરસ સભ્યતા દર્શાવી પોતાની મેટર તરફ ચાલતા થયા. બન્ને અતિ વ્યવસાયી પણ પ્રચાર અભ્યાસી હતા અને તેમની વાતે ઘણું નેધી લેવા લાયકની જતી હતી. બન્ને વાત કરતા ત્યારે તેમાં ઓતપ્રેત થઈ જતા હતા. આવા પ્રસંગે વધારે મળે તે નવીન વાતે આગળ આવે અને અનેક પ્રશ્નને ચચીય. એવી એમની ભાવના ફળીભૂત થશે તે અને ત્યારે આપણે એમના રસાસ્વાદનને લાભ લેશું. છે. ધ. પ્ર. પુ. ૪૭ પૃ. ૧૭}
સં. ૧૯૮૭