SearchBrowseAboutContactDonate
Page Preview
Page 301
Loading...
Download File
Download File
Page Text
________________ : ૨૬ સાધ્યને માગે. કેાઈ સારા વક્તાને જાહેરમાં ભાષણ કરતા સાંભળવાથી અને તે વખતે શ્રોતા ઉપર થતી અસરના અભ્યાસ કરવાથી આ વાત બરાબર સ્પષ્ટ થાય તેમ છે. આપણે શહેરના કોઈપણ જાહેર વક્તાની ત્તેના ખરાખર અભ્યાસ કરીએ તા આ વાત દીવા જેવી જણાય તેમ છે. આટલું છતાં મનુષ્યસ્વભાવના અભ્યાસ વગરના અને અહુ ઘેાડી પુંજીએ મોટા વ્યવસાય લઇ બેઠેલા કેટલાક ઉપદેશકે કે જેમને ઉપદેશ કેને અપાય ? કેમ અપાય ? કેવા આકારમાં અપાય ? કયારે તેહમદ રીતે અપાય ? એ વાતનું ભાન ન હેાય અને પાતાનામાં આવડત કરતાં ઝનુન વધારે હાય, ત્યારે તે ખંડનાત્મક શૈલી તરફ વળી જાય છે અને ઘેાડા પાસે બેસનાર પ્રશંસા કરે એટલે પેાતાને ગૈાતમાવતાર માનવા સુધીની ધૃષ્ટતા કરી બેસે છે. કોઇપણ વક્તાને વ્યાખ્યાનપીઠ પર એસવાની કે પ્લેટ ફાર્મ પર ઊભા થઈ ભાષણ કરવાની રજા મળે તે પહેલાં તેણે ઉપદેશને અંગે માનવિદ્યાને અને સારા ગ્રંથોને અભ્યાસ કરેલ હાવા જોઇએ, વકતૃત્વના નિયમે તેના લક્ષ્યમાં હાવા જોઈએ અને સારા વક્તાઓની તેહનાં કારણેાના તેણે અભ્યાસ કરેલા દાવા જોઈએ. એક એ સુંઠના ગાંડીઆના ગાંધીને વ્યાખ્યાનપીઠ પર બેસવાની તક મળવાથી તેમને પોતાને અને સમાજને મહાન હાનિ થાય છે. ઉપદેશ આપવા એમાં કાચાપોચાનાં ગજા નથી, એ ગજવેલના પ્રયાગ છે, ખાતાં ન આવડે તે તે આખે શરીરે ફૂટી નીકળે એવી એ ભારે વાત છે. અને સમાજ સાથે ચેડાં કાઢવાં એ કાંઈ નાનીસૂની વાત નથી. એવા ટુંકા ભડાળવાળા તે સમાજને ખારો
SR No.023517
Book TitleSadhyane Marge
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMotichand Girdharlal Kapadia
Publication Year1939
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy