________________
નારી
-
1
*
*
૧
/
/"
*
* *
*
* * * * * * * *
*
* *
સમુદતીરે મિત્રષ્ટિ
૨૮૫, વર્ગ જે સેંકડે ૯૯ ટકા હોય છે, તેની સાથે કામ લેવાનું હોય છે. આવા લેપર ખંડનાત્મક શૈલી કેવું કામ કરે તે ખરેખર ખ્યાલમાં લેવા ગ્ય છે.
જ્યારે દુનિયાને મેટે ભાગે પિતાની સમજણ માટે. ફાકે રાખનાર હોય ત્યારે તેના ઉપર ખંડનાત્મક શૈલી કેવી. અસર કરે ? એક અણસમજુ ગામડાના માણસને કહીએ કે તું મૂર્ખ છે! અક્કલ વગરને છો! તે તે કે સામે થઈ જશે તે સમજવા ગ્ય છે.
માનસવિદ્યાને બરાબર અભ્યાસ કરતાં માલુમ પડે છે કે મંડનાત્મક-રચનાત્મક શૈલીથી જ કેઈને સમજાવી શકાય. ઓછી સમજણવાળાને અભિમાન વધારે હોય છે, વધારે સમજણવાળામાં આવડત હોય છે. આ બીજા પ્રકારવાળા જાણે છે કે ખંડનાત્મક શૈલી તેઓ જ આદરે છે કે જેની પાસે કઈ પણ સાચી દલીલ હતી નથી. સાચી દલીલવાળા પદ્ધતિસર વાત કરે છે, શાંત હોય છે અને તેમનાં મુખમાંથી એક એક વચન નીકળે તે અમૃત. જેવાં મીઠાં અને દલીલસરનાં હોય છે, તેઓ નરકમાં જવાની, ધડાધડી કરવાની કે ગાળો આપવાની વાત કરે જ નહિ. જ્યાં ખંડનાત્મક શૈલી હોય ત્યાં દલીલને નામે દીવાળું હોય છે અથવા સમજણવાળે તેમ વ્યાજબી રીતે ધારી શકે છે. :
નિદાન સર્વમાન્ય સત્ય તરીકે હંમેશાં રચનાત્મક–ખંડનાત્મક શૈલીમાં જ વાત કરવાની જરૂર છે. એવી શૈલીથી આપેલ ઉપદેશ ખરે ઊંડે ઊતરે છે અને દીર્ધ અસર ઉપજાવે છે. ધમાધમીઆ દલીલ અસર પણ કરતી નથી અને જાણૂકની અસર એના અવકાશની બહારની વાત છે. ,