SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૩ છે કે * ૧ * * / M , * * * * * * * સમુદ્રતીરે મિત્રગોષ્ટિ એ વાત ચાલતાં અને મિત્રો વચ્ચે એક બીજી વાત નીકળી પડી. વસ્વરૂપના દર્શન કરાવવાના પ્રારંપાદક શૈલી ગ્ય ગણાય કે ખંડનાત્મક પદ્ધતિ વધારે કારગત નિવડે ? એ પર વાતો ચાલી. ખંડનાત્મક શૈલીમાં ખૂબ આવેશ હેાય છે, કેટલીક વાર ધર્મના ઝનુનમાં આકરી ભાષા આવી જાય છે અને પછી રામા સાંભળનારને નરમ પાડવા હેત્વાભાસવાળી ભાષાશૈલી વપરાઈ જાય છે. બેલનારને ઈરાદે કેટલીકવાર શુભ હોય તો પણ ખંડનાત્મક શિલીથી ધારેલ પરિણામ નીપજાવી શકાતું નથી, અનેક વખત તેથી કચવાટ વધે છે અને સમજાવટ ને બદલે દુશ્મનાવટ થાય છે. જેના લેખકેમાં કેટલાક ખંડનાત્મક પદ્ધતિ સ્વીકારનારા પણ થયા છે, પણ તેમને લાભ સામાને મળે, હોય એ પ્રસંગે ભાગ્યે જ બન્યું છે અને પરિણામે તેથી પ્રયાસ નિષ્ફળ ગયા છે. નિષ્ફળ પ્રયાસની વિપરીત અસર વક્તા ઉપર પણ થાય છે અને તે ઘણીવાર એટલો ઉશ્કેરાઈ જાય છે. કે એને પછી વિવેક રહેતા નથી. હાલમાં કઈ બીનઅનુભવી સાધુ જાહેર રીતે પ્રતિપાદન કરે છે કે “પ્રત્યેક ધર્મપ્રેમી મનુષ્યની ફરજ છે કે એણે ખંડનાત્મક પદ્ધતિને સ્વીકાર કરવો. પિતામાં ધર્મને જુસ્સ છે એમ બતાવવાની લાલસામાં એમણે મનુષ્યસ્વભાવ અને વર્તમાન જ્ઞાનકાળની વિશિષ્ઠ પદ્ધતિને ખ્યાલ કર્યો નથી. ખંડનાત્મક પદ્ધતિમાં જ્યારે વિધિવાદની વાત હોય છે ત્યારે. તેમાં આક્ષેપ, વચનપ્રહાર અને કવચિત્ ગાળાગાળીની હદ સુધી ઊતરી જવાય છે. વચ્ચેના વખતમાં જ્યારથી બાહકિયા ઉપર ભાર વિશેષ મૂકવામાં આવે અને મૂળ સ્વરૂપ તરફ.
SR No.023517
Book TitleSadhyane Marge
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMotichand Girdharlal Kapadia
Publication Year1939
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy