SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ સમુદ્રતીકે મિત્રાિ બન્ને મિત્રો વચ્ચે શાંતિપૂર્વક ખૂબ વાર્તા થઈ. એ વ્રતામાંની કેટલીક ખાસ અગત્યની હાઈ અત્રે ઉતારી છે. ખૂબ ઊંડાણમાંથી એ વિચારધ્વનિ નીકળ્યો હાય એમ લાગે છે. એને એકદમ વાંચી જવા જેવા નથી, તે પર સ્વતંત્ર વિચાર કરવા જેવા છે. એમાં અક્ષરગી અનેક પ્રશ્નો આવે છે, તેથી જરા પણ વિચારમાં ન પડી જતાં એ પ્રશ્નો પચાવવા પ્રયત્ન કરવેા અને તે પર વધારે વિચારશ કરવા. વિચારજાગૃતિના આ કાળમાં એવા પ્રશ્નો ઘણાના માનસમાં થતા હશે. તેમને આ વિચારસરણીમાં કાંઈ જાણુવાનું મળશે એમ ધારી આ વિચારઘટનાનું અવતરણ કર્યુ છે. એમાં અગત ટીકા કરવાના હેતુ નથી, પણ સમાજના પ્રશ્નોનું ખારીક અવલેાકન છે એ લક્ષમાં રાખવું. અહીં વિચારસ્પષ્ટતા માટે એટલું જણાવવું પ્રાસંગિક ગણાશે કે અન્ને વાત કરનાર મિત્રો શ્વેતાંબર મૂર્તિપૂજક સંપ્રદાયમાં જન્મેલા હતા, એ ધર્મના અનુયાયી હતા અને બન્ને ગ્રેજ્યુએટ થયેલા હૈાવા ઉપરાંત એક વ્યાપારમાં અને બીજે અન્ય ધંધામાં એમ અન્ને સારી રીતે ગેાઠવાઇ ગયેલા હતા. અન્નની સ્થિતિ સારી હતી અને વય આધેડ લાગતી હતી. તેમની વાર્તાના સાર ઉતારી લઇએ. * * 5. * * * પ્રથમ વાર્તા સંવત એક હજાર પહેલાં જૈનધર્માંની કેવી વ્યવસ્થા હશે? તે પર ચાલી. તે વખતે જૈન કામ હશે કે ૫થ હશે કે તત્ત્વજ્ઞાન હશે? તે પર ખૂબ ચર્ચા ચાલી. ગચ્છે બધાયાના સમયની પહેલાં જૈન તત્ત્વજ્ઞાનની અને ક્રિયામાની કેવી વ્યવસ્થા હશે તે પર વાતા ચાલી.
SR No.023517
Book TitleSadhyane Marge
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMotichand Girdharlal Kapadia
Publication Year1939
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy