________________
કેટલાક પ્રશ્ના
૨૭૫
છે. દેવુ... દીધા વગર તા છૂટકા નથી. કરતાં પાછુ જોયુ નથી, તા પછી સહન કરતી વખતે આ નાસભાગ શી? એ નાસભાગ તમને હીનસત્ત્વ મનાવે છે, નખળાપાચા કરી મૂકે છે; માટે આવે તે દુ:ખો સમભાવે સહન કરો, સહન કરવુ એ પણુ એક જાતની લ્હાણુ છે . એમ માના અને ભાગવાની નાસવાની વાત તા કાયર દરિદ્રીની હાય, નપુંસક ડરપેાકની હોય, એ સમજો. તમને એ શોભે નહીં.
*
*
*
છે. ૧. પ્ર પુ ૪૯. ૫ ૨૫૪-૨૮૩-૩૧૭
}
==
સ. ૧૯૮૯