SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ કેટલાક પ્રશ્નો ૨૦ તેના પ્રશ્નન પૂછવાનું તમારે શુ કામ છે? મુદ્દો એક જ હાવા જોઈએ કે ગમે તે રસ્તે પણ અહીં આવી પહોંચ્યા છીએ. કોઈના રસ્તા ટૂંકા હાય, કોઈના લાંબા હોય, કોઈના વાંકઘાંકવાળા હાય, પરન્તુ સર્વને અ ંતે અહીં આવી પહોંચવુ છે. તે ક્યે રસ્તે આવ્યા ? એવા સવાલ પૂછી શાટે ગૂંચવણુ ઊભી કરવામાં આવે છે? કાઈ પણ ઠેકાણે પહોંચવાના અનેક રસ્તા હેાય છે. કાટની એડ઼ીસે પહોંચવુ હાય તે કાઇ ટ્રામમાં આવે, કાઇ બી. મી. ની ગાડીમાં આવે, કેાઇ જી. આઇ પી. ની ગાડીમાં આવે, કાર્ય માટરમાં આવે, કાઇ ભાડાની વિકટારીઆમાં આવે, કાઇ પગે ચાલીને આવે, કાઇ કા માર્કેટથી આવે, કાઈ કાલાએથી તદ્દન ઊલટી દીશાએથી આવે, કેાઈ માંડવીમાંથી ફલ્ટન રોડને રસ્તે પણ આવે. આવવાનાં સાધનો અને રસ્તાઓના પ્રશ્ન નિરર્થક છે. જેને જે સાધન પ્રાપ્ત થાય તેને તે સવા લાખનુ છે અને તે સાધન જ બીજાને માફક આવે તે જેમ નિણી ત ન કહી શકાય તેમ તે ખાતુ છે એવો આક્ષેપ પણ ન કરી શકાય. સાધ્યની એકતા હોય તે સાધન માટે ચર્ચા કે વિવાદ કરવા એ તે ખાલીશતા ગણાય. એ પ્રશ્ન પણ અસ્થાને છે અને એની ચર્ચા શૂન્ય છે. સમજી હોય તા એક જ મુદ્દો જુએ: એફીસે આવ્યા એટલે એને સતષ થાય. અમુક માગે અને અમુક સાધને જ એડ઼ીસે પહોંચવું એવો આગ્રહ સમજીનો ન હોય. એમ છતાં માર્ગ અને સાધનના પ્રશ્નોમાં સાધ્યને દબાઇ જતું આપણે નિરન્તર જોઇએ છીએ, પ્રશ્નની નિર તા અને સાધ્યની સાપેક્ષતાવાળાનું કર્તવ્ય. આમાં સ્પષ્ટ જણાય છે. 18 *
SR No.023517
Book TitleSadhyane Marge
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMotichand Girdharlal Kapadia
Publication Year1939
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy