________________
ર૭૦
સાધ્યને માગે નથી અને બોલવું તો કેવું બેલિવું? કયારે બેલિવું? શા માટે બોલવું? એને તમે વિચાર કર્યો છે? નીચેના નિયમ વિચારશે તે ઘડ બેસી જશે. . (૧) મુખ છે માટે બોલવું જ જોઈએ એ વિચાર મૂર્ખતાથી ભરેલું છે.
(૨) બેલવાથી શક્તિ વેડફાય છે તેથી ખાસ કારણ વગર બોલવું નહિ એ નિયમ અનુકરણીય છે.
(૩) શક્તિને ઘણો ઉપગ છે માટે વિના કારણે તે વાપરી નાખવી નહિ.
(૪) સત્ય બોલવું, સંપૂર્ણ સત્ય બોલવું અને સત્ય વગરનું કાંઈ પણ ન બોલવું.
(૫) સત્ય હેય છતાં સાંભળનારને પ્રિય ન લાગે એવું ન બોલવું. વાણીની મીઠાશ કદાપિ મૂકવી નહિ.
(૬) પ્રિય હોય તે પણ કેટલીક વાર હિતકારક હેતું નથી. સ્વપરને હિતકારક હોય તેવું જ બોલવું. * (૭) આપણે કેઈને તાર કરતાં હોઈએ ત્યારે તારમાં જેમ ઓછામાં ઓછા શબ્દ વાપરીએ છીએ તેમ જરૂર પૂરતું જ
લવું. ચાર શબ્દથી ચાલે તે પાંચ ન બેલવા. ' (૮) આઘુંપાછું કરી, અતિશયોક્તિ કરી, સત્યને ગેપવી બેલવું નહિ. એ અસત્યની કક્ષામાં જાય છે. * (૯) વ્યાક્તિ, અતિ કે કટાક્ષમય બલવાની કદી પણ ટેવ પાડવી નહિ.
(૧૦) “ન બોલ્યામાં નવ ગુણ” એ કહેવત ખાસ ધ્યાનમાં રાખવા લાયક છે.
(૧૧) “કયાં છે ?”ની જાણીતી કથા ખાસ