SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ ર૭૦ સાધ્યને માગે નથી અને બોલવું તો કેવું બેલિવું? કયારે બેલિવું? શા માટે બોલવું? એને તમે વિચાર કર્યો છે? નીચેના નિયમ વિચારશે તે ઘડ બેસી જશે. . (૧) મુખ છે માટે બોલવું જ જોઈએ એ વિચાર મૂર્ખતાથી ભરેલું છે. (૨) બેલવાથી શક્તિ વેડફાય છે તેથી ખાસ કારણ વગર બોલવું નહિ એ નિયમ અનુકરણીય છે. (૩) શક્તિને ઘણો ઉપગ છે માટે વિના કારણે તે વાપરી નાખવી નહિ. (૪) સત્ય બોલવું, સંપૂર્ણ સત્ય બોલવું અને સત્ય વગરનું કાંઈ પણ ન બોલવું. (૫) સત્ય હેય છતાં સાંભળનારને પ્રિય ન લાગે એવું ન બોલવું. વાણીની મીઠાશ કદાપિ મૂકવી નહિ. (૬) પ્રિય હોય તે પણ કેટલીક વાર હિતકારક હેતું નથી. સ્વપરને હિતકારક હોય તેવું જ બોલવું. * (૭) આપણે કેઈને તાર કરતાં હોઈએ ત્યારે તારમાં જેમ ઓછામાં ઓછા શબ્દ વાપરીએ છીએ તેમ જરૂર પૂરતું જ લવું. ચાર શબ્દથી ચાલે તે પાંચ ન બેલવા. ' (૮) આઘુંપાછું કરી, અતિશયોક્તિ કરી, સત્યને ગેપવી બેલવું નહિ. એ અસત્યની કક્ષામાં જાય છે. * (૯) વ્યાક્તિ, અતિ કે કટાક્ષમય બલવાની કદી પણ ટેવ પાડવી નહિ. (૧૦) “ન બોલ્યામાં નવ ગુણ” એ કહેવત ખાસ ધ્યાનમાં રાખવા લાયક છે. (૧૧) “કયાં છે ?”ની જાણીતી કથા ખાસ
SR No.023517
Book TitleSadhyane Marge
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMotichand Girdharlal Kapadia
Publication Year1939
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy