________________
૧^^/
w"
સાધ્યને માગે વેડા છે? તું કોણ? તારું વિશ્વમાં સ્થાન શું? તે આકાશપાતાળને અભ્યાસ પણ કર્યો છે? ત્યાં શું છે તે જાણે છે? તું જેને ઘરનું ઘર માનતા હો તેની નીચે પાંચ વાર ઊંડું ખાદ્ય હોય તો ત્યાં જઈ પહોંચવા તું સમર્થ છે? ત્યાં રહી શકે તેમ છે? ખાલી ધૃષ્ટતા છે! ખોટાં બાચકાં છે! અને ઘરનાં ઘર માનનારા પણ અનેક ચાલ્યા ગયા એમ તેં નજરે જોયું છે. તારી સાથે ઘરનું ઘર કે ભાડાનું ઘર આવવાનું નથી. આ તે એક વિસામે છે. દુનિયા અનેક વર્ષોથી ચાલ્યા કરે છે. તું નહોતું ત્યારે ચાલતી હતી, તું અહીંથી અન્યત્ર ગયો હઈશ ત્યારે પણ ચાલવાની છે. તારી નજરે મોટા લાગે તેવા ગયા, પરંતુ દુનિયા એક દિવસ પણ અટકી નથી. ઘરનાં ઘર કરવાની કે માનવાની ભ્રમણા છોડી દે અથવા ઘરનાં ઘર કોને થાય? અને તે પણ કયારે થાય? તેની વિદ્યા શીખી લે અને તે પ્રમાણે આચરણ કર.
ડાહ શેની? ગમે તે સ્થિતિમાં પ્રાણી હશે, પણ એને ફુરસદ ભાગ્યે જ હશે. એ આખે વખત દેડાદોડ કરતે હશે. સંસારની દેટે તે તમે જાણે છે, પરંતુ ધાર્મિક ક્ષેત્રમાં પણ એની દડદડ ચાલુ જ છે. માત્ર ધર્મને ઉપરઉપરને
ખ્યાલ કરનાર હોઈ આ રીતે સ્વર્ગ મેળવું, એ કામ કરી દેવલોક મેળવું, કે કે અમુક જાપ જપી આપત્તિઓને દૂર રાખું, કે મંત્રે બેસીને કલ્પનાએ ઊભા કરેલા ભૂતરાક્ષસને દૂર કરું–આવા આવા અસ્પષ્ટ ખ્યાલમાં એ હોય છે. અથવા તીર્થ જવાથી હૃદયને નાથ મળશે કે ખૂબ સ્નાન કરવાથી પવિત્ર થવાશે કે ખૂબ