________________
૧૩.
જળમંદિરમાં સાત્વિક કલ્લેલા છે એવું સમજાતાં પુનિત પાવન વસુંધરાના ભાગે ગમન કરવા તીવ્ર ઈચ્છા થઈ. જે સ્થાન પર આપણે ગમન કરીએ છીએ ત્યાં પૂર્વે ગૌતમ ઈદ્રભૂતિ ચાલ્યા હશે, નંદિવર્ધન અનેકવાર પિતાના બંધુને સુખ સમાચાર પૂછવા આવ્યા હશે, અનેક સાધુ મહાત્માઓ એ માર્ગે આવી ગયા હશે અને ખુદ વીરપરમાત્મા પણ એ માર્ગે ચાલ્યા હશે, એવા એક પછી એક સુંદર વિચારે આવવા લાગ્યા. આખરે બહુ નજીક આવી લાગ્યા અને જ્યારે સરેવરની વચ્ચે આવેલ જળમંદિર દેખાયું ત્યારે હૃદયે જે શાંતિ અનુભવી તે અનિર્વચનીય છે, ભાષાથી અચર છે. એ શાંત સ્થાનની બે બાજુ પરિવેણન કરતાં, દેવતાઓ એ સ્થાનપરની કેટલી માટી લઈ ગયા હશે અને હવે આપણને એ સ્થાન જેવાની-નિરખવાની તક મળશે એ વિચારથી મંદિર તરફ હૃદય નમી ગયું, સાવર તરફ પૂજ્યભાવ પ્રાપ્ત થયે, માર્ગ તરફ આકર્ષણ થયું. ચેતરફ શાંતિનું સામ્રાજ્ય જણાયું. વ્યાપાર ધંધાની ધમાલ કે કેસ એફીડેવીટ કે દાવાઅરજીના તેફાન વગરના એ સ્થાનમાં જાણે રાગદ્વેષની ગંધ પણ ન હોય એવી સ્થિતિ અનુભવતાં, જરા દૂર આવેલ ધર્મશાળામાં મુકામ કરવામાં આવ્યા.
સમય સાંજને હતે. સૂર્ય અસ્ત થવાને માત્ર એક કલાકનો સમય બાકી હતે. પિતપોતાનાં સ્થાન શોધી તેમાં દાખલ થઈ જવાની પક્ષીઓની કીકીઆરી શરૂ થઈ હતી. સામાન્ય જનવ્યવહાર પતાવી રાત્રીની શરૂઆત થતાં તરસ્યા હૃદયને શાંતિ આપવા જળમંદિર તરફ પ્રયાણ શરૂ કર્યું. અજવાળી રાત્રી હતી, પૂર્ણિમાને દિવસ હતું, પિષ
સામાં લઈ જવાની . પતિપતાના અને માત્ર ,
સામાન્ય
શાંતિ આપી માના દિવસ