________________
૨૬૪
સાધ્યને માર્ગ
એ ગાનમાંથી મને ઘણું જાણવાનુ મળશે. આજે તા મેડી રાત થઈ છે. આપની અનુકૂળતાએ વાત જરૂર કરશું....... જય પરમાત્મા ! ! !”
આટલું કહી ઉત્તરમાં મહાત્માના ધર્મપ્રાપ્તિના આશીવાદ સાંભળી શાન્તિલાલ ઊઠયા, પાસેના ખિસ્તર પાસે ગયા, થયેલી વાર્તા સંભારતા ચિતવતા ધીમે ધીમે નિદ્રાવશ થઇ ગયા. મહાત્માની ધ્યાનધારા તા ચાલ્યા જ કરતી હતી. તે કેટલા વખત સુધી શાન્ત બેસી રહ્યા. મેાડી રાત્રે તેઓએ પણ ભુમિશયન કર્યું ". કુકડીયા પ્રસારણ કરી તુરત નિદ્રાવશ થઈ ગયા.
“ મહાપુરુષોનાં મનેારાજ્ય અનેરાં જ હાય છે.” . . પ્ર. પુ. ૪૦ પૃ. ૧૩૧} સ. ૧૯૮૭.