SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૪ સાધ્યને માર્ગ એ ગાનમાંથી મને ઘણું જાણવાનુ મળશે. આજે તા મેડી રાત થઈ છે. આપની અનુકૂળતાએ વાત જરૂર કરશું....... જય પરમાત્મા ! ! !” આટલું કહી ઉત્તરમાં મહાત્માના ધર્મપ્રાપ્તિના આશીવાદ સાંભળી શાન્તિલાલ ઊઠયા, પાસેના ખિસ્તર પાસે ગયા, થયેલી વાર્તા સંભારતા ચિતવતા ધીમે ધીમે નિદ્રાવશ થઇ ગયા. મહાત્માની ધ્યાનધારા તા ચાલ્યા જ કરતી હતી. તે કેટલા વખત સુધી શાન્ત બેસી રહ્યા. મેાડી રાત્રે તેઓએ પણ ભુમિશયન કર્યું ". કુકડીયા પ્રસારણ કરી તુરત નિદ્રાવશ થઈ ગયા. “ મહાપુરુષોનાં મનેારાજ્ય અનેરાં જ હાય છે.” . . પ્ર. પુ. ૪૦ પૃ. ૧૩૧} સ. ૧૯૮૭.
SR No.023517
Book TitleSadhyane Marge
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMotichand Girdharlal Kapadia
Publication Year1939
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy