________________
૬૨
સાધ્યને મા છે અથવા પર છે, એટલું જ નહિ પણ શરીર પણ પર છે, કારણ કે સદા સાથે રહેવાનુ નથી. તારું પાતાનુ હોય તેને શાધી કાઢ અને તેને વિકસાવ. એને વિકસાવવાના જે પ્રયત્ન કરીશ એમાં તને શાન્તિ મળશે. એ શાન્તિ ધીમે ધીમે વધારે વખત રહેશે, પછી દી કાળ રહેશે, અને છેવટે સદૈવ સ્થાયી થઇ જશે. બીજે દાખલા લેવા દોડ નિહ. એમ કરવાની જરૂર નથી, એમાં લાભ નથી, અર્થ નથી, સારાવાટ નથી. તારું' છે તે તારી પાસે છે અને તારામાં જ છે. આજુબાજુ અડખેપડખે અને દૂરનજીક જોવાને બદલે અંદર જો. ત્યાં તને અખંડ ન્યાત જડશે. જેમ તે જડતી જશે એમ શાન્તિ વધતી જશે. ’
શાન્તિલાલ: પણ, સાહેબ ! શાન્તિ જ્યાં હાવી
ર
જોઈએ ત્યાં પણ દેખાતી નથી તેનુ કેમ ? ”
મહાત્મા—“ તારે તેની પંચાત કે ચિન્તા કરવાની નથી. દુનિયા કટકથી ભરેલી છે. અનેક રત્ના પણ તેમાં જ છે. તારે તેની સાથે શું કામ છે? “ તેરા હૈ સા તેરી પાસે.” તું બીજાની ચિન્તા કરી નકામા દુબળા શા માટે થાય છે ? તે હમણાં જ સાંભળ્યું કે “ જગત જીવ હે કરમાધીના, અચરજ કછુ ન લીના ” એવી એવી વિચિત્ર પ્રકૃતિના, ઈંભી, ડાળઘાલુ, ઢંગધડા વગરના, ધમી હાવાના દેખાવ કરનારા હશે તેની સાથે તારે શું લેવા દેવા ? કોઈ પણ વાતે આશ્ર્ચર્ય પામવા જેવુ નથી, પ્રાણી કર્માધીન છે. ” શાન્તિલાલ: પણ ત્યારે એમને ઠેકાણે લાવવાની આપણી ક્રુજ છે કે નહિ ? ”
66
મહાત્મા:—“ આપણે સન્માર્ગે જતા હાઇએ તા