________________
શાંતિની શોધમાં
૨૬ આડાખડીઆ અને ડુંગરા ટેકરાવાળે છે. મને વિકારેને વશ કરવાથી, રાગદ્વેષ પાતળા–નહિવત્ કરવાથી અને જીવનસાધ્ય સન્મુખ કરવાથી શાંતિ મળશે. મનેવિકારામાં કામ, ક્રોધ, લાભ, મોહ, મદ અને મત્સરને સમાવેશ થાય છે. રાગ કેષ એના સ્પષ્ટ આવિર્ભાવ છે. પચે ઈદ્રિયના વિષયે એના બાહ્ય આવિર્ભા છે. રાગ દ્વેષ ઘટતા જશે તેમ વિષયકષાયની મંદતા થતી જશે. ખરી શાન્તિ આ અંદરના શત્રુઓના વિજય પર આધાર રાખે છે. બાહા નિમિત્તે એને મદદ જરૂર કહે છે, પણ ખરે શાન્તિનો આધાર તે અંદરના શત્રુના વિજ્ય પર જ અવલંબે છે.”
શાન્તિલાલ:–“પણ એના દાખલા તે શેધ કરવાથી મળે કે નહિ ?” - મહાત્મા–“તારે બીજાના દાખલાનું શું કામ છે? અન્ય શાન્તિવાળા છે કે નહિ તેની ભાંજગડમાં તારે શા માટે પડવું પડે છે? તેં હમણું જ સાંભળ્યું કે “તેરા હૈ સે તેની પાસે, અવર સવે અને રાજ એ વાત સમજાણું?”
શાન્તિલાલ:–“આપ બેલ્યા ત્યારે તે મનને જ સારી લાગતી હતી, હવે કાંઈક ઝળકે છે ખરું, પણ આપ વધારે સ્પષ્ટ કરે.”
મહાત્મા–“આ સમસ્ત વિશ્વમાં તારું છે તે તારી જ પાસે છે અને તારાથી જરા પણ દૂર હોય તે સર્વે અનેરું છે, પારકું છે, પર છે એમ સમજવું. એટલે જે વસ્તુઓને પ્રાણું પિતાની માને છે, જે ઘરબાર, મેડી, હવેલી, કપડાં, સ્ત્રી કે બાળકને પિતાનાં માને છે, તે સર્વ પારકાં