________________
સાધ્યને માગે
tr
(6
શાન્તિલાલ: હું તેા શાન્તિ કેવી હાય ? તે અજમાવવા અને તેના દાખલા મેળવવા નીકળ્યેા હતા, અને જોઈને એને અનુરૂપ મારું જીવન ઘડવાની મારી ઇચ્છા હતી, પણ મને તે શાંતિ કાંઈ જણાઈ નહિ, શેાધી પણ મળી નહિ.” મહાત્મા: એને માટે તું ખાટે સ્થાનકે . એ અજારમાં કે ઘરમાં મળે નહિ, એ મઠમાં કે મદિરમાં મળે નહિ, એને માટે અંતર પ્રદેશમાં ફરવું પડે. તારા સર્વ પ્રયત્ન બાહ્ય દેશમાં હતા. ત્યાં તા એવી શાન્તિ તને મળે જ નહિ. એ બાહ્ય પ્રદેશમાં રહેનારા ક્વચિત્ શાન્તિ અનુભવે છે, પરન્તુ તેવા જવલ્લે જ હાય છે, તેને માટે પણ આંતર પ્રદેશમાં શોધ કરવી જોઇએ. જ્યાં ખરી શાન્તિ હાય
જ
ત્યાં કોઇ જાહેરાત હેાતી નથી, એટલે તારા પ્રયાસ મિથ્યા હતા. તારે કાંઈ એને શેાધવા જવાની જરૂર નથી. એ પ્રયત્ન કરવાથી તને તારામાંથી જ મળશે. ”
૨૩૦
,,
તું “તુ થાય છે. > શાન્તિલાલઃ- પણ ત્યારે મઠા, મદિરા અને આ
66
( અહીં પરિચય વધતાં “ તમે ”
શ્રમ જેવામાં પણ એ નહિ મળે ? ”
મહાત્મા:—“ બાહ્ય પ્રદેશમાં કાઇ ઠેકાણે એ હિ મળે. કદાચ દેખાશે તે બહુ અલ્પસ્થાયી, ઘણી વાર દેખાવ પૂરતી અને કેટલીક વાર દ'ભથી ભરેલી હશે. તું અતર પ્રદે શમાં ઊતર અને તારા પેાતાના જ અંતર પ્રદેશમાં ફરી વળ. ચેાગ્ય પ્રયાસે તે તને દેખાશે. ”
શાન્તિલાલઃ—“ પણ એમાં તે મને હજી રસ્તે સૂતા નથી કે કઇ રીતે શાન્તિ મળે. ”
મહાત્મા: રસ્તા સાદા અને સીધા છે, પણ