________________
૨૫૮
સાધ્યને માગે
“
શાંતિલાલ: એ વસ્તુ નથી કે કોઇની પાસેથી મેળવી શકાય. એની શોધ તે ક્યાં થાય ? જુઓ, હું તમને હમણાં જ બતાવી આપુ: તમે કયાં કયાં ગયા ? કયે કયે સ્થાનકે અને શેાધી ? ૨
શાંતિલાલઃ—“ અરે સાહેબ ! મેં તે ફરવામાં બાકી રાખી નથી: ઘરેામાં, દુકાનામાં, ખારામાં, નાટયગૃહેામાં, મઠામાં, મદીરામાં, વિગેરે વિગેરે અનેક સ્થાનકોમાં ગયા, અનેકને મખ્યા, અનેકની ગુપ્ત વાતો મેળવી, ઉપરથી શાંતિ દેખાય ત્યાં ઊંડા ઊતર્યા, પણ કાઇ ઠેકાણે ફાવ્યે નહિં.
66 મહાત્મા- તમારા પ્રયાસ માટે તમને ધન્યવાદ છે, પણ તમે ખેાટે પ્રયાસ કર્યા, જે ોધમાં જડે તેવી વસ્તુ નથી તેને તમે અનેક ઠેકાણે શેાધી ! ”
''
શાન્તિલાલઃ- પણ ત્યારે તે કદી શેષ કરવાથી ન મળે એ વાત તે કાંઈ આપ જે કહેવા માંગતા હા તે વધારે સ્પષ્ટ કરે. ” મહાત્મા:—“ એ ન મળે તેવી ચીજ નથી, પરન્તુ તમે તેને શેાધવા ગયા તેમ કરવાથી તે મળે તેમ નથી, એમ મે કહ્યુ. એ વસ્તુ નથી, દશા છે.
11
શાન્તાક્ષઃ “ દશા હાય તા પણ શેાધવી પડે ને ? અને શેાધ્યા વગર કે કાંઈ પણ પ્રયત્ન કર્યા વગર કોઇ પણ ડ્રીજ કે દશા કેમ સાંપડે ? ”
મળશે જ નહિ. મધબેસતી નથી.
મહાત્માઃ—“ પ્રયત્ન કરવાથી ચીજ કે દશા સુસાધ્ય કક્ષામાં આવે છે, પણ પ્રયત્ન ચેાગ્ય અને યેાગ્ય રીતે ચેાગ્ય સ્થાનકે થવા જોઇએ. શાય એ પ્રયત્ન જરૂર છે, પણ સર્વ પ્રયત્ના ફતેહમાં પરિણમે તે માટે તે ચે ચ્ય પ્રકારના હેાવા જોઇએ.”