SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ શાંતિની શેાધમાં ૨૫૭ છે. એની શેાધ કરવા તમારે દુનિયા પર ફરવાની જરૂર હોય ,, જ નહિ. શાન્તિલાલ: પશુ શાન્તિની તપાસ તા કરવી પડે ને ? મેં તે ઘણાં સ્થાના જોયાં, અજારા જોઇ, મા કે મંદિર, આવાસા કે મહેલ, ઉપાશ્રયે કે આશ્રમા જોયાં, અનેકને મળ્યો, પણ હજી મને શાંતિ મળી નથી. ” મહાત્મા: “ તમારી વાત હું સમજ્યા, પણ તમે ખોટે રસ્તે ઊતરી ગયા છે એમ મને લાગે છે. શાન્તિની શાધ માટે ઘેર ઘેર કે મંદિરે મંદિરે યા મઠે મટે ભટકવાનું ન હેાય. તમારે કઇ જાતની શાંતિને ખપ છે ? જરા વિગતથી કહી. ” શાન્તિલાલ: '' મન જરા પણ હાલલેાલ ન થાય, એ જ્યાં ત્યાં ભટકતું મટી જાય, એની દોડાદોડી અટકી જાય, જીવને નિરાંત થઈ જાય અને એવી રીતે થયેલી નિરાંત ચિરસ્થાયી થાય તેને હું શાન્તિ કહું છું અને તેને શેાધવા નીકળી પડચા છું. ” મહાત્મા:— “તમારા વિચાર ઘણા પ્રશંસાપાત્ર છે, પણ તમે લીધેલા માર્ગ ખરાખર નથી. તમે ગમે ત્યાં અને ગમે તેટલું ક્રશા, પણ તમને શાન્તિ કદી મળવાની નથી. એ કાંઈ સ્થૂળ વસ્તુ કે ચીજ નથી કે એની જગતમાં શેાધ થાય અગર શોધ કરવાથી એની પ્રાપ્તિ થાય.” tr પણ એ કાઈ જગ્યાએ તા હશે શાન્તિલાલ: ને ? કાઇ વ્યક્તિમાં તા કેમ ન મેળવી શકીએ ? હશે ને ? એની પાસેથી આપણે 17 ""
SR No.023517
Book TitleSadhyane Marge
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMotichand Girdharlal Kapadia
Publication Year1939
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy