________________
૧૪
સાધ્યને માગે
આવે અને દિવસ આખા શાન્તિની શેાધમાં શહેરમાં ફર્યો કરે. ઘણા સમય ગયા પછી એક રાત્રે નવ વાગે એ મુસાફખાનામાં ખિસ્તર પર સૂતા હતા ત્યાં બાજુમાંથી અવાજ આવ્યા:
આપ સ્વભાવમે રે.
?
અબધુ સદા મગનમે‘ રહેના. સાંભળીને શાન્તિને શેાધક ચમકયા, ખ્રિસ્તર પર બેઠી થઈ ગયા. ત્યાં તે સાંભળ્યું કે :
જગતજીવ હું માયીના, અચરજ કછુ ન લીના; આપ સ્વભાવમે' રે,
અબધુ સદા મગનમે રહેના. શાન્તિના શેાધક ચમકી.. એને સદા << મગનમે રહેના ” વાળી વાત બહુ ગમી. એ પોતે ફરી ફરીને કટાન્યા હતા, ત્યાં “ મગનમે રહેના ”ની વાત આવી એટલે એ ખૂબ ધ્યાનથી સાંભળવા લાગ્યા. ગાન આગળ વધ્યું: તું નહિ કેરા કે નíહ તેરા,
ક્યા કર મેરા મેરા તેરા હૈ સાતેરી પાસે, અવર સર્વે અનેરા,
આપ સ્વભાવ મેં રે,
અબધુ સદા મગનમે રહેના. એ ઉછળ્યે, અને કાંઈ અંદરથી ભાન થઈ આવ્યું હાય, અંતરમાં પ્રેરણા થઈ આવી હાય, કોઇ મહાન્ સત્ય સાંપડયું હાય એવું લાગ્યું. “ તેરા હૈ સે તેરી પાસે ” એના
,,