SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ સાધ્યને માગે આવે અને દિવસ આખા શાન્તિની શેાધમાં શહેરમાં ફર્યો કરે. ઘણા સમય ગયા પછી એક રાત્રે નવ વાગે એ મુસાફખાનામાં ખિસ્તર પર સૂતા હતા ત્યાં બાજુમાંથી અવાજ આવ્યા: આપ સ્વભાવમે રે. ? અબધુ સદા મગનમે‘ રહેના. સાંભળીને શાન્તિને શેાધક ચમકયા, ખ્રિસ્તર પર બેઠી થઈ ગયા. ત્યાં તે સાંભળ્યું કે : જગતજીવ હું માયીના, અચરજ કછુ ન લીના; આપ સ્વભાવમે' રે, અબધુ સદા મગનમે રહેના. શાન્તિના શેાધક ચમકી.. એને સદા << મગનમે રહેના ” વાળી વાત બહુ ગમી. એ પોતે ફરી ફરીને કટાન્યા હતા, ત્યાં “ મગનમે રહેના ”ની વાત આવી એટલે એ ખૂબ ધ્યાનથી સાંભળવા લાગ્યા. ગાન આગળ વધ્યું: તું નહિ કેરા કે નíહ તેરા, ક્યા કર મેરા મેરા તેરા હૈ સાતેરી પાસે, અવર સર્વે અનેરા, આપ સ્વભાવ મેં રે, અબધુ સદા મગનમે રહેના. એ ઉછળ્યે, અને કાંઈ અંદરથી ભાન થઈ આવ્યું હાય, અંતરમાં પ્રેરણા થઈ આવી હાય, કોઇ મહાન્ સત્ય સાંપડયું હાય એવું લાગ્યું. “ તેરા હૈ સે તેરી પાસે ” એના ,,
SR No.023517
Book TitleSadhyane Marge
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMotichand Girdharlal Kapadia
Publication Year1939
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy