________________
શાંતિની ધમાં
૨૫૩ નહિ અને એકલવાયા તેને કેઈએ કાંઈ પૂછયું પણ નહિ. આખા દિવસના થી તેને નિદ્રા આવી ગઈ. અંતરમાં એને શાન્તિ શોધવાની ભાવના તીવ્રતર બનતી જતી હતી, તેથી કંઈક સ્વપ્નાં અનુભવી એ સવારમાં ઊઠી.. ;
નિત્યકર્મ કરી એ પાછો શાંતિની શોધમાં પડી ગયે. શહેર ઘણું મોટું હતું. બજારની ધમાલમાં એને રસ પડે નહિ. ખૂબ ફર્યો. અનેક મંદિરે, આશ્રમ, મઠો, સભાસ્થાનેમાં ગયો. એને ક્યાંય પણ શાન્તિને પત્તો લાગ્યો નહિ. આજે ખેરાકમાં એણે એક વખત માત્ર બે શેર જેટલું દૂધ જ લીધું હતું. શાન્તિની શોધમાં નીકળેલ એને ચારે તરફ અશાંતિ દેખાણું. કેઈ શાંતિનો ડેળ કરનાર વેશધારીઓ તેને મળ્યા પણ ખરા, પણ વિશેષ પરિચય એમાં સ્થાયી શાન્તિ દેખાઈ નહિ. એ આખા શહેરમાં અનેક સ્થાનેમાં ફર્યો, અનેકને મળે, ગાઢ પરિચય કર્યો અને પરિણામે ઊંડા ઊતરતા એને નિરાશા જ મળ્યા કરી. '
- એને કીર્તિ પાછળ દેડનારા ઘણા મળ્યા, દંભમય શાન્તિ ધરનારા ઘણા માન્યા, બગભક્તોથી દુનિયાને ભરેલી જોઈ, માનનાં પૂતળાંઓ પાર વગરનાં મળ્યાં, ઉપર ઉપરથી
પેલીશ” દેખાતા ઘણુ મજ્યા, પણ સાચી સ્થાયી શાન્તિના દેખાવની અંદર એણે અબ ધમધમાટ અને મેટા મોટા અને વિકારે જોયા. અનેકના પરિચયમાં આવવાથી એને જનસ્વભાવને સારો અભ્યાસ થઈ ગયો હતો અને તેથી મનુષ્ય પરીક્ષા કરતાં એને બહુ સમય લાગતો નહોતો.
ખૂબ ફર્યો, ઘણુને મળે, પણ કોઈ જગ્યાએ એનું મનડું માન્યું નહિ. દરરોજ રાત પડયે મુસાફરખાનામાં