________________
પર
સાધ્યને માગે
પુષ્પની પરાગ પામ્યા નહિ, સુંદર સ્થાયી સેારમ અનુભવી નહિ, અંતરને અડે તેવાં સ્નાન જણાયાં નહિ, કોઈ પણ રીતે ખરુ' ચેન પડયું નહિ.
પછી શન્તિની શોધમાં આ મુસાફર નીકળી પડયા. એણે અનેક વ્યાપારનાં ધામા જોયાં, અનેક ન્યાયની અદાલતા તપાસી, અનેક અજારાનુ અવલેાકન કર્યું, અનેક ઘરાની ગુપ્ત વાતા સાંભળી, અનેક જંગલ નદી નાળાં ફરી વળ્યો; પણ નાના ઝુંપડામાં કે મેટા રાજમહેલમાં કોઈપણ સ્થાને ખરી શાન્તિ દેખાણી નહિ.
એણે પછી મહારથી સુખી દેખાતાં દુન્યવી માણસાના બારીક અભ્યાસ કર્યો, એણે એમનાં અંતરના અનુભવા તપાસ્યા, શાન્ત દેખાતાં હૃદયામાં એ વધારે ઊંડા ઊતર્યાં, ખૂખ તપાસતાં અને ત્યાં પણ શાન્તિ દેખાણી નહિ.
મહારથી સુખ મેળવવા માટે-શાન્તિ મેળવવા માટે એણે ઘણાં વલખાં માર્યાં, એ અનેકના પરિચયમાં આવ્યા અને અનેકના હૃદયમાં ઊંડા ઊતર્યાં; પરન્તુ એને જે જોઇતુ હતુ તે કોઈ સ્થાનકે ન મળ્યું.
શાન્તિની શેાધમાં નીકળી પડેલા અને એક રાત્રિએ એક મુસાફરખાનામાં વાસ કરવાનું અની આવ્યું. એ તે અહારથી શાન્તિ શોધવા નીકળ્યો હતા, એ સાચી સ્થાયી શાંતિના ગવેષક અને ઉપાસક હતા, અને અનેક ધમાલામાં નિર્માલ્યતા લાગતી હતી, અને સાચી શાન્તિ કયાં અને કેમ શેાધવી? તેની અને ગમ પડી નહાતી.
મુસાફરખાનામાં પેાતાના બિસ્તર બીછાવી એ જરા લેટી ગયા. એને ખાવાપીવાની દરકાર હાય એમ જણાયું