________________
સાવધાન
થઈ પડે? એ બાબતમાં સાવધાની પ્રથમથી જણાઈ હાય, છતાં એને તાબે કેમ થઈ જાય? અજાણ્યા તે ફસાય, પણ સમજી કેમ અટવાઈ જાય?”
મહાત્મા–“એનાં ઘણાં કારણે છે. પ્રથમ તે જીવ હમેશાં પિતાને બચાવ કરવા ખૂબ આતુર રહે છે. પિતાની
ખેલના કબૂલ કરવામાં જે આત્મબળ અને સરળતા જોઈએ તે બહુ અલ્પ જીવમાં હોય છે. આ કાળના જીવને ચક્કસ સંગમાં વક અને જડ કહ્યા છે. તે વક્રતા ખાસ કરીને શુભ નિમિત્તે વખતે ખાસ તરી આવે છે. પ્રાણી. જાણતા હોય છતાં એવા સંયોગમાં માન અથવા માયાનો ભેગા થઈ પડે છે. એને સાવધાન રહેવા ચેતવેલ હોય, એ કષાયના રસ્તાને અભ્યાસી હોય, છતાં એ જરૂર કષાયમાં અટવાઈ જાય છે. ”
મુક્ષુ –પણ સાહેબ! જડ માટે મારે પ્રશ્ન નથી. હું તે ભણેલા, શાસ્ત્ર અને સમજુ માણસ માટે પૂછું છું.”
મહાત્મા–“ઉપરની સર્વ વાત એને બરાબર લાગુ પડે છે. જડ એટલે અભણ ન સમજવા. જડ એટલે દુરાગ્રહી, મત્સરી, અભિમાની અને ગમે તે રીતે પિતાને કે ખરે કરનાર સમજવા. એવા મનુષ્ય વધારે સંખ્યામાં હોય છે. અજ્ઞાનવાદની પિષણું ન જ કરાય, પણ એવા મત્સરી કે ક્રાહી કરતાં ઘણી વાર ભેળા ભદ્રક જી પિતાનું કામ વધારે સાધી જાય છે. ભણતર કે શાસ્ત્રજ્ઞાન મગજને વિષય છે, કષાયપરિણતિને ત્યાગ એ હૃદયને વિષય છે. ”
સુક્ષ“ત્યારે સાહેબ! એમ હોય તે ભારે અગવડ થાય તેમ જણાય છે. આપણે ન જાણીએ તેમ કમાયે