________________
આત્મનિરીક્ષણ
૧૧ વગેરેને લાભ સાર્વજનિક થઈ શકે કે નહિ? કેવી રીતે લેકે પોગી હું થઈ શકું? આવા આવા વિચારે અમલમાં આવે ત્યારે આત્મા હળ થાય. ધ્યાન રાખે: વિચારમાત્રથી નહિ, પણ તે વિચારેને અમલમાં મૂકવાથી આત્મા ઊંચી ગતિએ જવા ચગ્ય થાય છે. વળી રાત્રિએ ઉપસંહાર પણ કરે કે આજે શું કર્યું? શું કરવું જોઈતું હતું? અને હવે શું કરવું જોઈએ?
આ બાબત બહુ ઉપયોગી છે, દરેક વાંચનારને ભલામણ કરવામાં આવે છે કે ૨૪ કલાકમાંથી એકાદ કલાકે તે આવી. વિચારણામાં કાઢો જ જોઈએ. જે આવતા ફેરા (ભાવ)માં આવી સ્થિતિ પણ પ્રાપ્ત કરવી હોય તે આ જ ઉપાય છે; નહિ તે પછી આપણે માટે કયું સ્થાન ચગ્ય છે તે દરેક પ્રાણીએ વિચાર કરી લે. આત્માથી પુરુષે આ વિષય લક્ષમાં રાખશે તે બહુ લાભ થશે.
[ જેન. ધ. પ્ર. પુ. ૧૮ | | સંવત ૧૯૫૮