________________
*,
*
*
*
*
૨૩૮
સાધ્યને માર્ગે ઊભા ઊભા “ત્રિકાલ વંદન ” કરો અને “ધર્મલાભ”માં પ્રત્યુત્તર મળે તે સાંભળી તેઓ સામે બેસી ગયા. એ બને મુમુક્ષુઓ દિવસે એ જ શાન્તસૂતિ મહાત્મા પાસે શ્રીમદ્ યશવિજ્યજીના જ્ઞાનસારને અભ્યાસ કરતા હતા, એક એક લેકની વિચારણામાં કેઈ વખત ઘણે સમય ગાળતા અને સ્થિરતા, શાન્તિ અને પ્રશમ શું છે? આ જીવનમાં ઉત્કૃષ્ટ જીવનની વાનકી કેમ ચખાય? એને સાક્ષાત્કાર કરતા હતા, મહાત્માએ એવું જવન જીવી શકે છે તેને દાખલ અનુભવી શકતા હતા અને રાત્રે ધર્મચર્ચાયથાવસર કરતા હતા. - શ્રીમદ્દ યશવિજ્યજી ઉપાધ્યાયને “જ્ઞાનસાર ” ગ્રંથ એ મહાત્માના આખા જીવનનું રહસ્ય છે. ઉપાધ્યાયજીએ અનેક ન્યાયના ગ્રંથો રચ્યા, બંડખાદ્ય જેવા ગ્રંથો પર ટીકા લખી, તત્વના ગ્રંથે અપનાવ્યા, વીર પરમાત્મા પછીના બે હજાર વર્ષમાં ઊભી થયેલી ગૂંચવણે અને ચર્ચાઓને પુરસ્કાર કર્યો, દ્રવ્યગુણપર્યાયને રાસ બનાવ્યો, મંદિર સ્વામીને વિજ્ઞપ્તિ કરી, અનેક સ્તવને સ્વાધ્યાયે રચાં અને છેવટે આખા જીવનના દેહનને પરિણામે નવનીત જે એ જ્ઞાનસાર ગ્રંથ લખ્યો. એને પ્રત્યેક ક્ષેક ગંભીર અર્થથી ભરપૂર છે, એના પ્રત્યેક વચનમાં વેગ અને શાન્તિ ભરેલા છે, એમાં પાતંજળગદર્શનને મીઠો પ્રવાહ સુમધુર કરાયો છે, એમાં આત્માની અદ્ભુત શક્તિના માપત્રો (થરમેમિટર) બેઠવાયાં છે, એમાં આત્માને પરમાત્મા બનાવવાનાં મંત્ર છે, એમાં આત્માર્થી જીવને જોઈએ તે સર્વ છે ન્યાયની કઠણ ચર્ચાઓ તે આત્માને ઠેકાણે લાવે છે, પણ એને ઉન્નત કરનાર અને એને સ્વસ્થાનકે લઈ જનાર જે