________________
સાવધાન
ચાળીસેક વર્ષ પહેલાંની વાત છે. ભાવનગરવા - વાડીના વડાના નામથી ઓળખાતા ઉપાશ્રધ્યમાં અત્યારે તદ્દન શાતિ વ્યાપી છે. એના ભવ્ય ચેકમાં પૂર્ણિમાને ચંદ્ર પૂર બહારમાં પ્રકાશી રહ્યો છે. રાત્રિના નવને સમય થ છે. પૂર્વ દિશાએ અર્ધ આકાશમાંથી ચંદ્ર એની - ત્રના શાન્ત પૃથ્વી પર વિસ્તારી રહ્યા છે. શ્રાવકે પોતપિતાને સ્થાનકે ગયા છે અને કે બે ચાર લિશિંજ જને સંથારાપારસી ભણી રહ્યા છે. સાથુઓ કઈ મનમાં ધ્યાન કરે છે અને કઈ પાઠ કરે છે. લગભગ સત્તર મહાત્માએ (સાધુએલ) જૂદી જૂદી શાળામાં આત્મમંથન કરી રહ્યા છે.
દ્મખલ થવાના જમણી બાજુના દાદરની પ્રથમ માળી પ્રથમ શાળામાં એક વૃદ્ધ આત્મા અત્યારે આત્મનિરીક્ષણ કરી રહ્યા છે. ધર્મના ધામ રૂપ એ ઉપાશ્રયમાં જન અધિકાર છે, છતાં બહારની ચંદ્રાસ્નાની અસરથી સહજ પ્રકાશ પડી રહ્યો છે. શાન્તસૂતિ મહાત્માની ગંભીર સુખમુદા પર ચેગ ધ્યાન અને આત્મચિંતવનની શાન્ત પ્રતિકૃતિ તરી આવે છે. એમણે વિસ્તૃત આત્મમંથન હમણાં જ પૂરું કર્યું હોય એમ એમની મુખમુદ્રા પરથી દેખાય છે. સુરતમાં જ એ આસન પરથી ઊઠી પૂર્વ તરફ ગેહવાયલી પાટ પર. બિરાજમાન થયા હતા.
તે વખતે બે મુમુક્ષુઓ વૃદ્ધ મહાત્મા સન્મુખ. બહારથી આવી મહાત્માની પાટ સન્મુખ ખડા શ્રેય.