________________
અધ્યારે મા મુકુ – તાસ ધ્યાનમાં આ વાત આવી ? અત્યારના ભાવે કે આવકથી રાજી થવાનું નથી. એના પેલે એલાશે ત્યારે તમે જોશો કે આ લેહીને પૈસા ટકથાને નથી અને મહાત્માજીને હરનારા લાંબા કાળ હલી શકવાના નથી. બે પાંચ વર્ષમાં જે ખેલે ખેલાય તે આફ્રિકાથી યા છે.”
અહીં અમારી વાર્તાને અંત આવે. બીજી પ્રાસંગિક વાત કરી અમે છૂટા પડયા. પાંચ છ વર્ષ જેલ જોતાં શીર્ષ ફળ પણ સૂકાઈ ગયા અને વહેંચણી પણ ખલાસ થઈ ગઈ. મહાત્માજીની મશ્કરી કરનાર નાદારીમાં ગયા અથવા લગભગ તે સ્થિતિએ આવ્યા અને હજુ પણ એના ખેલ ખેલાયાજ કરે છે. કુદરતના માર્ગોની ન સમજાય તેવી આ કુંચી છે, પણ એ અચૂક છે. એ ચાવીથી ઘણી બાબતે બુલા થઈ જાય તેમ છે. માત્ર કુદરતના ન્યાયમાં વિશ્વાસ અને લંબાણ નજરે જોવાની આવડત ઉપર એ કિસ્સામાં ઉકેલનો આધાર રહે છે. છે. ધ. પ્ર. પુ. ૪૪. પૃ. ૧૪૭}
સં. ૧૯૮૪