________________
તજ નાજ્યની વિચિત્રતા
૩૩ ગાયની ઇજા અને અહી ભૂલી શક્યું નહોતું. ગુણિને કહે- મહારાજ હજી ગાયનું લોહી પીનાર કુંડું ઉભું છે ! આ તે કેવો ન્યાય મેદાનમેદાબ થઈ જવું જોઇએ, તેને ભલે હજુ ઊભું છે!” ગુરુએ ઉત્તરમાં – આગળ શિર જો જો, તું બીજી રાખ.” શિષ્યને જાણ ગળે ઊતરી નહિ, તેથી તે વાતને એણે વધારે ચીવટીશી મનમાં શાખી મૂકી.
“ ચાર માસ પછી એ બને પાછા ત્યાં આવ્યા. વચ્ચે ચોમાસું ગયું હતું. હવે તે એ હું ને કુંપળીઓ ખીલ્યાં અને એ કાંઈ પુષ્ટ થતું લાગ્યું. શિષ્ય ગુરુને યાદ આપી કહ્યું. “ મહારાજ ! આ તે હજુ ઊભું છે અને વધતું જાય છે ! કુદરતમાં આવો ન્યાય હશે ? અરે ! આ ગાયના હોહીના પીનારને હજુ મેટા રસ્તા પર જાહેરાત મળે છે! આ સિ ભારે દુઃખની વાર્તા છે.” ગુરુ મહારાજ જવાબમાં કહ છે–ભાઈ થીજ રાખ! સહુ સારા વાનાં થઈ ૨હેશે. શિષ્યને ગળેવાર ઊતરી નહિ, એની ગૂંચવણ વધી.
એક વર્ષ પછી અને ફરી વાર તે તરફ આવ્યા, ત્યાં તે તે હુંઠાને નાની નાની ડાળીઓ અને ચેડાં પાંદડાં થયાં હતાં અને ડું; તે હવે નાનું ઝાડ થવા લાગ્યું હતું. શિષ્યને આ અન્યાય અસહ્ય થઈ પડે. એણે તે ગુરુને ફરી એ જ પ્રકારને સવાલ કર્યો અને ગુરુ મહારાજે લગભગ અગાઉ આ હતો તે જ ધીરજ રાખ, જે બને એ બારિશીથી યા કરજાને ઠંડે જવાબ આપશે. શિષ્યને કુદરતના ન્યાય પર અવિશ્વાસ વધતે રાખશે, પણ એ વાત એ મનમાં જ સખતે હતે..