________________
^^^^^^^^
^^^^^^^^^^
~
^^^^^^^^
ગુલા ઉદાર એક અનુભવી શી અને તેમનો એક ક્લિાસુ શિખ્ય નવરની બહાર રસ્તા પરથી પસાર થતા હતા. બપોરના એ લાગ્યા લગભગ વખત હશે. રસ્તાની જરા બાનુ યર પણ રસ્તા ઉપર એક ઝાડનું ઠુંઠું હતું. ગુરુ અને ચેલે ચાલ્યા
તા હતા ત્યાં દૂરથી એક ગાય દોડી આવી અને એની ડેક પેલા ઝાડના હું સાથે જોરથી અફળાઈ, એને પરિણામે ગાયને સભ્ય ઈજા થઈ અને ખૂબ લીં નીકળી પડ્યું. કેટલુંક લેહી એ ટુંકા થર જ પડયું.
“ચેલે ઘણું સહૃદય હતો. એને ગાયને ઘી પીડાથી બહુ દુઃખ થયું એને ઝાડના હુંઠા પર ઘણે રોષ થયે અને ગાયનું લેહી પીનાર કુંઠાને રસ્તામાં એવી રીતે ઊભા રહેવ અધિકાર જ શો છે? એ પ્રશ્નપરંપરા એના મગજમાં ચી. તે વખતે તે એ કાંઈ બોલે નહિ, પણ પિતાના ગુરુની સાથે આગળ ચાલ્યા. બે કલાક પછી પાછા એ રસ્તાપર ગુરુ સાથે પાછા ફરતાં પેલા ઠુંઠાને અને તેના પર પડેલા લેહીને જોતાં ચેલાજીની ઉદ્દામવૃત્તિ જાગૃત થઈ ચાવી અને ગુરુજીને પૂછયું-“મહારાજ ! આ ગાયનું લેહી પીનાર ઠંડું હજુ લાભું રહ્યું છે, એ તે કેમ બને? એવા લોહી પીનારની હયાતી સંભવતી નથી.” ગુરુ મહારાજે 6 જવાબ આપ્યો“જોયું જશે.” શિષ્યને આ જવાબથી સંતોષ થયે નહિ, થાણું જાતે વિનયી હતું એટલે કાંઈ બોલ્યો નહિ, પણ એણે ગુરુમહારાજને જરા મનમાં ધારી રાખ્યું.
પંદરેક દિવસ પછી વળી ગુરુમહારાજ અને ચેલે એજ રસ્તે નક્યા, પણ હું છું તે ઊભું જ હતું. શિષ્ય