________________
૨૩૦
સાધ્યને માગે વકીલ હાલ તો મુંબઈમાં મહાત્માજીનાં ઠામ ઠામ પગલાં થાય છે અને હજારો રૂપીઆ દેશસેવા નિમિત્તે લેકે હિસથી કાઢી આપે છે.” - સુમુક્ષક–પણ એમાં મોટો ફાળો કોણ આપે છે?”
વકીલઃ-મુંબઈમાં મોટી રકમ તે વ્યાપારી વર્ગ ભરી આપે છે, બાકી ફાળો સામાન્ય રીતે સર્વ આપે છે, પણ હજુ કોડ પૂરા થાય તેમ લાગતું નથી.” - મુમુક્ષુ–મહાત્માજીએ ધાર્યું છે તે કરેડ જરૂર પૂરા કરશે એમાં મને જરા પણ શંકા નથી. એની પવિત્ર દિવ્યતા અને અસાધારણ હૃદયની વાતો પથ્થરને પણ પીગળાવી શકે તેમ છે. દાસબાબુ જેવા નાગપુરમાં એને જીતવા આવ્યા અને જીતાઈ ગયા, તે પછી જયકર જેવા ચોવીશ ક્લાકમાં ઝડપાઈ જાય એમાં નવાઈ જેવું શું છે? : . વકીલ:–“પણ મીલવાળાઓને ફાળે બહુ એ છો છે. અત્યારે હજારના શેરના પંચાવન ને ભાવ થયો છે અને દરરેજ સે સે વધે છે, છતાં મીલવાળા આ ફંડમાં સારે ફાળે આપતા નથી.” | મુમુક્ષુ–પણ તમારા એક મુખ્ય મીલમાલેકે કરે ડમાં જેટલા બાકી રહે તેટલા આપવા વચન આપ્યું છે ને ?
વકીલ:– એ તદ્દન બનાવટી વાત છે. અસહકારને ખરે લાભ તે મીલવાળાઓને મળે છે, એમની અત્યારની ગૌરવવાળી સ્થિતિ મહાત્માજીને આભારી છે, છતાં તેઓ આ કરેડમાં ફાળે તે આપતા નથી, પણ વ્યંગમાં ઊલટી ગાંધીજીની મશ્કરી કરે છે. આ વાત કુદરત કેમ સહન કરતી હશે?”