________________
કુદરતના ન્યાયની વિચિત્રતા
[૧૮] છ વર્ષ પર બનેલી વાત છે. તે વખતે અસહકારને જુવાળ સારા ભારતવર્ષ પર બરાબર ફરી વળ્યો હશે. મહામા ગાંધીને સાંભળવા અને તેમને ઝીલવા દેશમાં એક પ્રકારની તાલાવેલી લાગી ગઈ હતી. વખતે શ્રી તલકસ્વરાજ્યફંડમાં એક કરોડ રૂીિઓ જુન માસાની આમ્બર પહેલાં પૂરા કરવાની નીષ્મ પ્રતિજ્ઞા મહાત્માજીએ કરી હતી. પૈસાનો હસ્સાદ વરસતે હતે. એક એક મેળાવડામાં હજાર અને વ્ય દશ હજારની રકમ ભરાતી હતી. એક દિવસમાં ચાર છે એજાઝાડામાં મહાત્માજીની હોજરી અને તેમનાં ભાવ સાંભળવા હજારની મેદની મળી હતી. તે વખતે સૌએ જો ઉનાવી આપ્યાં, સુવાનોએ સેવા આપી, પલવાનોએ કમ ભરી આપી, કચ્છીને રૂછીએ રૂપી ઓ અને રોગી રીતે હજારો લાખો ભરાયા, પણ કરેગ્ની રકમ હજુ પૂરી થતી નહોતી અને થવાની વાત દર લાગતી હતી. તે અને બીએને વાર્તાલાપ એક મુત્સદ્દી મુમુક્ષુ અને અસહકારમાં સ લેતા પણ કેટને ત્યાગ ન કરતાર વકીલ વચ્ચે શક્યા હતા. ઘટના શહેર લાબનગરમાં બની હતી અને ખરેખર સાચી રાખી હતી. તેમાંથી ઘણા વિચારો થઈ શકે તેમ છે તેથી ચાર કરીને તે અહીં બેંધી રાખેલ છે. જે રસ છે તેને એનો હાર્દ વિજારવા ચેમ્ય છે. | મુમુક્ષુસ તમારે મુંબઈમાં હાલ કેમ ચાલે છે?’ ૧ એક મુમુક્ષુએ લખી રાખેલી નેંધ પરથી સહજ ફેસ્કાર સાથે