________________
wwwmmmmm
જીતની બાજી હાર મા
રર૩ વર્ષ રહ્યો. આ ઉપકારી વડીલનાં વચનને ઓળંગવાનું મન થાય નહિ, સંસાર ભેગવવાની લાલસા જાય નહિ, અને એવા ઠંદ્રમાં રહેવું ગમે નહિ, જવું જે નહિ. ચારિત્ર પાળ્યું પણ અંદરથી વાસના ઊડી નહિ. અખંડ બ્રહ્મચર્યો શરીરને ટકાવ્યું, પણ મનમાંથી સંસારને રસ જેવા વિચાર તે આવ્યા જ કર્યો.
“ આમ બહોતેર વર્ષની વય થઈ બાલ સફેદ થઈ ગયા, પણ અંદરની ઈચ્છા શમાવી શક્યો નહિ. માને મળ્યો. એણે જોયું કે હવે બીજો ઉપાય નથી. એણે પોતાની પાસે રાજમુદ્રિકા અને રત્નકંબળ જાળવી રાખ્યા હતા. તેમણે કહ્યું. “સાકેતપુર જા, રાજ્ય પર રિવાજ પ્રમાણે તાર અર્થે હકક છે. રાજાના નાના ભાઈને તે પુત્ર છે. નિશાની માટે આ રાજમુદ્રિકા બતાવજે.” માતાના કથનાનુસાર આજે રાત્રે હું અહીં આવ્યો. રાજદરબારમાં નૃત્ય થાય છે તે જોવા લલચાયે. જેયું, સાંભળ્યું, પણ છેવટે ડેશીએ કહ્યું : ખૂબ નાચા, સારું વગાડયું અને હવે ખરે લાભ લેવાને અવસર છે તે છેવટને વખતે પ્રમાદ ન કરે. આ સાંભળી મને થયું કે: આ બહોતેર વર્ષ સંયમ છેડી એનાં ફળ બેસવાને અવસરે આ શું સૂઝે છે? એ વિચારથી રત્નકંબળ એને આપી દીધું.” આટલું બોલીને તે એ ચાલતો થયો. રાજાને જવાબ સાંભળયા કે ખુલાસો કરવા ઊભે ન રહ્યો. લેકો તે આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા હતા તે દિડમૂઢ જેવા થઈ ગયા.
બુટ્ટા રાજાએ પુત્રને પૂછ્યું કે તેણે અમૂલ્ય કુંડલ કેમ કાઢી આપ્યાં?” તેણે પણ વૃદ્ધાની જાગૃતિને લેક