________________
પાણી વાળ્યું.
૨૧૧ ન્હાઈ ધોઈ આગળ પાછળ ઊંચે નીચે કે આજુએ બાજુએ ને જોતાં કાચમાં જેજે, કાચની અંદર જે જે અને ત્યાં કેને જુઓ છો? કે જુએ છે? તેને નિર્ણય કરશે. તેમાં મજા ન આવે તે વળી તેની અંદર જેજે. ત્યાંના વિશાળ સિંહાસન ઉપર એક અપ્રતિમ તેજવાળી સુંદર પ્રતિબંબ યુક્ત છબી દેખાશે. એ કોણ છે એ વિચારશે એટલે ચક્ષુ બંધ થઈ જશે, કાચ નિરપેક્ષ થઈ જશે, છતાં ત્યાં અખંડઅવિભાજ્ય શાંત તેજ:પુંજના રશ્મિઓ તમને શાન્ત આવકાર આપશે. . આ સર્વ ભક્તિગના પ્રતાપ છે, આ સર્વ ચિત્ત પ્રસન્નતાનાં ફળ છે, આ આજીવન કર્તવ્યના રસલ્હાવ છે, આ આ ભાવના ફેરાનું સાફલ્ય છે. જરા પણ શરમાયા વગર–ગભરાયા વગર આ ભક્તિમાર્ગને આશ્રય લેવાથી “પાણી વાવવા”ની સ્થિતિ જરૂર દૂર થવાની છે એમાં કોઈ પણ પ્રકારને વધે નથી. હૃદયના પ્રેમથી, અંતરના ઉમળકાથી, ભકિત કરનારને આત્મસાક્ષાત્કાર થાય છે, એના સેંકડે દાખલા છે. ત્યારે પછી આ ચેખો ધો કાણ ન કરે ?
વચ્ચેના માર્ગોમાં મૂંઝવણ રાખવા જેવું નથી. સાધ્ય સ્પષ્ટ હોય તે સાધનમાર્ગોમાં જે રીન ચિત્તની પ્રસન્નતા વધે તે માર્ગ લે, તેવાં સાધને આદરવાં અને તેને વિકાસ કરે. પ્રત્યેક વ્યક્તિના માર્ગ જાદા હિય તે તેમાં કેઈને વિરોધ કે તકરાર હેઈ શકે નહિ, પણ સાધ્યની સ્પષ્ટતા જોઈએ અને તે પ્રાપ્ત કરવા ચીવટ, પ્રેમ અને પ્રયત્ન જોઈએ. પણ રખડી રખીને